SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ * શ્રી જૈન શાસન (અઠવાડિક) પરમાત્મા બેલે નહિ પણ તેને જોઈને જેમનો ભાવ જાગે તે જ પરમાત્માનુ. બેલવું છે. એક ભાઈએ કહ્યું કે પત્થરને સિંહ હોય તો કુતરાને બીક લાગતી નથી પરંતુ કૂતરાને જ્ઞાન ન થાય પણ માણસ તે પત્થરના સિંહને બકરી નહિ કહે ને ? જ્ઞાન માટે સાક્ષાત્ સિંહ કેઈ હાજર કરે છે? લક્ષણ તે ચિત્ર ઉપરથી જ જુએ છે. તેમ વિવેકી આત્મા ને જિનમૂર્તિ જતાં જિનના ગુણ પ્રગટ દેખાય છે. અજ્ઞાની તે આંખે ખેલીને જુએ તે પણ તેને સમજ ન પડે. આવી ગવાઈ ગયેલી અને માત્ર પ્રતિકાર કરવા કે કહેવા પુરતી કહેવા માટેની વાતોને છાપીને માત્ર અજ્ઞાનતા કે મૂર્ખતા જ પ્રસિદ્ધ કરાય છે. One picture is Better Then Hundred Talksas put a some વાત કરતાં વધુ ન આપે છે. - ભાવથી જિનમૃતિનું આલંબન લઈ અસંખ્ય છ તર્યા છે તેનું સાચું સ્વરૂપ . સમજીને આરાધના કરવા ઉજમાળ બનવું. ૨૦૪૯ પ્રથમ ભાદરવા વદ-૮ ગુરૂવાર આરાધના ભવન પિરવાડ વાસ, રતલામ જિનેન્દ્રસૂરિ જૈન શાસનને હાર્દિક શુભેચ્છા.... જૈન સ્ટડી જે જેટલા પ્રકાર અવિરતને લોકમાં દેવેન્દ્ર એમ. શાહ ભવના કારણ છે, તે તેટલા પ્રકાર પ્રશસ્ત , ૬૨ બજાર ગેટ સ્ટ્રીટ ભાવવાળા વિરતને એના કારણ છે. ૨૮ દ્વારકાદાસ લેન-ફેર્ટ મુંબઇ–૧
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy