________________
જિનાજ્ઞા એ જ પરમમંત્ર : પ્રસંગ પરિમલ
-શ્રી શિત રમિકર පපපපපපපපපපපපපපපපපපපප
પરમારાધ્ય પાઇ પરમકૃપાળુ પરમેહૃષ્ટપુણ્યપ્રાશ્મારશાલી, શાસ્ત્ર કનિષ્ઠ, જિનાજ્ઞાઇ મૃતરસનિમગ્ન, જિનવાણીના જગમશહુરઅમૃતા, પરમ પૂજય પરોપકારી પરમતારક 8 પરમ ગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા એટલે જાણે છે શાસ્ત્રનું બેલનું પાનું ! જિનાજ્ઞારૂપી માનસરોવરમાં રમણ કરતે રાજહસ! જિનાજ્ઞા
રૂપી સરિતામાં સ્નાન કરતી રાજહંસી! જિનાજ્ઞારૂપી વર્ષાનું પાન કરતું ચાતક પક્ષી ! ૨ જિનાજ્ઞારૂપી ઉદ્યાનમાં કેકારવ કરે તે મનહર મયુર ! જિનશાસનરૂપી ગગનાંગણમાં છે { ઉડયન કરતું ચાસપક્ષી ! જિનશાસનરૂપી આમ્રવનમાં ટહુકા કરતી કેકિલા ! જિનાજ્ઞા એજ જેમનું જીવન-ત્રણ અને પ્રાણ!
આવા અનુપમગુણભાવશાલી ગુરુદેવનાં ગુણરત્નને નિહાળવાનું સામર્થ્ય પણ છે આંતચક્ષુની નિમલતાવાનમાં જ હોય, ગુણરત્નને ગુંઠિત કરવાનું પરમ સૌભાગ્ય છે છે વિરાતિવિરલને જ મળે, તેમ છતાં તેઓશ્રીની કૃપા વર્ષો જ ભકિતસભર હૃદયને મુખ છે રિત કરે છે, લખવા લાલાયિત કરે છે.
જિનાજ્ઞા શું ? “આશ્રયઃ સર્વથા હેયા, ઉપાદેયશ્ચ સંષરઃ અર્થાત્ “કમ છે છે જેનાથી આવે તે આશ્રવ અને તે છોડવા લાયક, આવતા કર્મ જેનાથી અટકે તે સંવર ! છે અને તે આદરવા લાયક? ભારતીદેવીનાં ભવ્યાતિભવ્ય ભાલપ્રદેશને પણ ભવ્યતા આપતા છે | આપણું પરમ ગુરુદેવશ્રીની ટુંકી હિતશિક્ષા કઈ હતી?.. જે કામ સારું લાગે તે 8 { કરવું ખોટું લાગે તે છેડી દેવું.” કેવી છે આ માર્મિક હિતશિક્ષા ! સાદી અને છે સરળભાષામાં જિનાજ્ઞાને કેટલી સચોટ રીતે દર્શાવી દીધી છે તેઓશ્રીએ !
સૌભાગ્ય પંચમીને એ શુભ દિવસ હતો. તૃતીયપ્રહર તેઓશ્રીએ શ્રી જ્ઞાનની 8 છે અનુપમકેટિની ભકિતમાં વ્યતીત કર્યો. લગભગ ૬૩-૬૪ વર્ષની વયે પણ તેઓશ્રીએ છે ૧ શ્રી જ્ઞાનપંચમીનાં દેવવંદન ઉભા ઉભા કર્યા તેમાં પણ ૧૧-૧૧ ખમાસમણું સંડાસા- 4 આ પડિલેહણ સાથે પંચાગ પ્રણિપાતપૂર્વક આપી અદભુત આદર્શ ખડે કર્યો. પછી શું છે છે આરામ કર્યો ? ના..રે....ના આરામ તે તેઓશ્રીનાં જીવનમાં હરામ હતે. ઢળતી છે આ સંધ્યાએ પણ તેઓશ્રીનાં હસ્તકમલ પ્રતનાં પાનાને શાભાવી રહ્યા હતા. વાંચનમાં છે | લયલીન બન્યા હતા એ મહાપુરૂષ! કારણ? જિનાજ્ઞાપાલન તેમનું જીવન હતું તેથી હું શાસ્ત્રવાંચન એ તેઓશ્રીનું વ્યસન હતું. વ્યસની પિતાની ઈષ્ટવસ્તુના આસેવનમાં કે શું