________________
વર્ષ-૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩
* ૧૨૭ # રાખી સમભાવની વૃદ્ધિ કરશે, જ્ઞાન અને ક્રિયા ઊભયની સાધના કરશે, સાત નાને છે સાપેક્ષરાખી પ્રવૃત્તિ કરતા અને રહી કાંતવાદ સ્વીકારશે,
અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરુષાર્થ કરશે, શ્રદ્ધા બળ, જ્ઞાન બળ, ને ? છે આમામાં વિકાસ કરતાં રહેશે અને ભવાંતર માટે પણ શુભ સંસ્કાર લેતા જશો તે છે
અવશ્ય આ અનાઘનંત સંસારને તમારા માટે છેડે આવશે. તેમજ આત્માના અનંત ૧ ગુણને વિકાસ થતાં કર્મથી સ્વતંત્ર રીતે પોતે જ પોતાને મુકત કરી શકશે. 8
- પરમાત્મા મહાવીરે કમને સુક્ષમ સિદ્ધાંત કેવળ જ્ઞાનથી તપાસી જે રીતે રજૂ 5 છે કર્યો છે, તે સર્વજ્ઞપણની સાબીતી છે. છે પુરૂષાર્થની કેટીમાં આવે એ પુરુષાર્થ માત્ર મોક્ષ જ છે અને એ મોક્ષ પ્રાપ્તિનું છે R અનન્ય સાધન દશ વિદ્યય તિ ધર્મ અર્થાત ચારિત્ર ધર્મ એ સંસારરૂપ સાગરથી તરવા છે માટે જહાજ રૂપ છે.
. સંઘપતિ વસ્તુપાળ મંત્રીશ્વરની જિનેશ્વર પ્રભુ પાસે અંતીમ પ્રાર્થના.
સદગુરૂ સ્વરૂપ વૈદ્ય, યુગા ધીરુ શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન સ્વરૂપ ઔષધ અને જ સર્વ જીવો પ્રત્યેના દયા ભાવ સ્વરૂપ પથ્ય, આ ત્રણેય મારા ભવરૂપિગને છેદનારા બને.
મંત્રીશ્વર ૧૩ મે સંઘ લઈ પાલીતાણા જતા અંકેવાળિયા જીલ્લો સુરેન્દ્રનગર છે ૧ લીંમડી પાસે સ્વર્ગવાસ પામ્યા ત્યારે ઉપર મુજબ અંતિમ પ્રાર્થના કરેલ અને તે છે છે જગ્યા હાલ જીર્ણોદ્વાર પામી રહી છે.
નીડર લેખકના નીડર લેખ પીરસતા નીડર જૈન શાસનને શુભેચ્છા–
રે રાજેન્દ્ર
ધર્મના કાર્યોમાં ઉત્સાહ અને ઉદારતા રાખે પાપના કાર્યોમાં અનાદર અને કૃપણુતા ,
આર્થર રેડ, રહેમતભાઈ બિલ્ડીંગ દુકાન નં ૪ મુંબઈ નં. ૩૪