________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુા–એ–ધમ્મા વિશેષાંક
મહેશ્વર છે. માતાના ગર્ભામાં આવી પાતેજ ઊત્પન્ન કરે છે અને જીવન પર્યંત તે શક્તિથયે તે વિસર્જન કરે છે.
કરે છે. આ વસ્તુ સ્થિતિમાં ક જન્ય
૧૨૬ :
આત્મા પાતેજ બ્રહ્મા, વિષ્ણુ અને આહાર લેવા મુકવા વગેરે છ, પર્યાસિ આનું પાલન કરે છે, તેમજ જીવન પુરું નવા જન્મેામાં એ રીતે ક્રિયા થયા કાય છે, અન્ય કાર્યનુ` નથી.
આત્મા અને કમ મળીને આ સૌંસાર અને સરાશે. જગત કર્યાં ઇશ્વર જેવી વચ્ચે સર્વ સિદ્ધાંત છે.
અનાદિ કાળથી સરજાય છે, સરજાય છે કોઇ વ્યકિત રહેતી નથી, આ તેમને
એમનુ' તત્ત્વજ્ઞાન નિત્યાનિત્યપણું એક અનેક પશુ' મૂત્ત અમૂર્ત પણુ... નિ અને વ્યવહાર, દ્રવ્ય જીણુ પર્યાય સાત નયા, સપ્તભંગીઓ, છ દ્રવ્યા, પાંચ સમવાયા અને જ્ઞાન ક્રિયા જયાં મેાક્ષ વગેરે સુક્ષ્મ હકીકતાથી ભરપુર છે.
ઊય ઊરીણા, સત્તા સક્રમણ વગેરે અન્ય
આઠ કર્માનુ સુક્ષ્મ સ્વરૂપ ખ, દનામાં ષ્ટિ ગોચર થતું નથી.
આ આત્મા સમૈગવશાત કમની વિચિત્રતાથી કઈ સ્થિતિએ પહેાંચે છે, કેવા દુઃખ અનુભવે છે, જીવન વિકાસના માર્ગમાં આવ્યા છતાં કેવી રીતે અધઃપતનના ઊંડા ખાડામાં પટકાઇ પડે છે અને પછી કેવા પુરૂષાર્થ અનેકવુ. અપૂર્વ વિ` તારવી સપૂર્ણ ઊન્નતિના શિખરે પહોંચે છે, એ દૃષ્ટાંત શ્રી મહાવીર પ્રભુનુ' મુખ્ય અને અદ્ભૂત છે.
નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત ફરી પછી વી નાખ્યુ, પરંતું જેમ ખીજના ચંદ્રમાં પૂર્ણિમા બની જાય છે તેમ આખરે તીથ કરપણુ‘પ્રાપ્ત કર્યું".
સ'સારમાં અનેક જીવા જન્મે છે, અને મૃત્યુ પામે છે, તે તે સામાન્ય ક્રમ છે. તેના ઊહાપાહ હોતા નથી, પર ́તુ વિપત્તિના પહાડ તૂટી પડયા હોય, મરણાંત કષ્ટો ઊપસગે એક પછી એક આવતા હોય, એક વખત ઊન્નતિના શિખરે ગયા પછી, અધઃપતનના ખાડામાં પડયા રહેવું હોય, છતાં હિમ્મતપૂર્વક આત્મ શ્રધા પૂર્વક પુરૂષા પૂર્વક અડગપણે કાઈની દયાની ભિક્ષા માંગ્યા વગર દેવ કે ઈન્દ્રની સહાયની અપેક્ષા વગર આ ધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વગર ઊપસર્ગ કરનાર પાપી વ્યક્તિએ ઊપર પણ અનુક`પા ચિ'તવીને પોતે કરેલાં પૂર્વ કર્મોના ફળે પ્રાણીઓનુ` કલ્યાણુ કરી મુક્તિ સ્થાનમાં પધાર્યો છે.
પરમાત્મા મહાવીરે કહ્યુ` છે કે, મારી પાસે મુકિત કે મેક્ષ નામની કોઇ ચીજ નથી, કે હુ' તમને આપી શકું, પણ તમા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના માગે ચાલવા પ્રયત્ન કરશેા, જિન પ્રતિમા અને જિનાગમનું આલંબન લેશેા, ગુણ દૃષ્ટિ