SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ “સમાધિના સર્જક અને ક્રોડો પ્રણામ -શ્રી ગુણદશી. સજજ હજ નહહ હ હ હ હ રહી છે આ સંસારમાં જન્મની સાથે મરણ નિયત છે. જે જમે તે અવશ્ય મારે જ. જમેલે R ન મરે તે સંભવિત નથી પણ મર્યા પછી ન જન્મવું તે શકય છે. જ્યાં જન્મવું? તે ? છે માનવીના હાથમાં નથી પણ જમ્યા પછી અજન્મા થવું, મરણ સુંદર જ બનાવવાને પુરુષાર્થ કરવો તે મનુષ્યના હાથમાં છે. મરણ સુંદર ન બનાવવા માગે આ જગતમાં શ્રી અરિહંતદેવોએ બતાવ્યો છે. તેઓની તારક આજ્ઞા મુજબ જીવતા આત્માઓ બતાવી રહ્યા છે. “જન્મરહિત થવા મહેનત કરવી તે જ આ મનુષ્યજ મને વાસ્તવિક સદુપયોગ છે. માટે જ અનંતજ્ઞાનિઓએ મેહ નામના પાપકર્મના ઉદયથી જન્મ થતું હોવા છતાં પણ આ મનુષ્ય જમની જ પ્રશંસા કરી છે કારણ કે 5 અજન્મા થવાની સંપૂર્ણ સામગ્રી આ મનુષ્ય ભવ વિના બીજે મળતી નથી અને જે . છે આત્મા આ વાત યથાર્થ રીતે સમજી જાય છે, તે મુજબને પ્રબલ પુરુષાર્થ આચરે છે છે. A તે સ્વયં અજન્મા બને છે અને અનેક આત્માઓ માટે અજન્મા બનવાને 8. તે માર્ગ બતાવીને જાય છે. 8 શ્રી જેનશાસનમાં માત્ર પરોપદેશે પાંડિત્યની વાત નથી પરંતુ પૂર્ણ શ્રદ્ધા અને છે જીવનમાં શકય યથાર્થ આચરણ કર્યા પછી અન્યને સમજાવવાની વાત છે. જન્મ એ વિકૃતિ છે અને મરણ એ પ્રકૃતિ છે. મરણને સમાધિમય બનાવવું તે ! 6 આત્માના હાથની વાત છે. મહાપુરુષોનું જીવન તે પરોપકાર માટે હોય જ છે પરંતુ છે કે મહાપુરુષે એવું અમર મૃત્યુ વરી જાય છે કે અનેક ભવ્યાત્માઓને સમાધિને સાધવાનો સુંદર છે છે મૂક સંદેશ તેઓના સમાધિમૃત્યુથી મળી જાય છે. અને ગુરેડું મોન વ્યાખ્યાન શિષ્યાથ છે છિન સંશયા આ વાત પ્રસ્તુત સંદર્ભમાં પુરી અનુરૂપ બનતી જાય છે જે આત્માઓ છે. આ એકવાર પણ સમાધિમૃત્યુને સાધે છે. તે આત્માઓને સંસાર અતિ અલ્પ બની જાય છે. છે છે “સમાહિ મરણની માગણીને શ્રેષ્ઠ માગણી કહી છે. ભગવાન પાસે દુનિયાની ચીજોની છે { માગણ તે પાપરૂપ છે જયારે સમાધિ મરણની માગણી તે શ્રી “પ્રાથનાસૂ ”માં ઉપાદેય 8 X રૂપે કહેવામાં આવી છે. જેમનું જીવન સમાધિમય હોય તેવા જ આત્માઓને સમાધિ ! છે સહજ સરળ બને છે, બાકી આખું જીવન “ઇષ્ટસંગ અને અનિષ્ટ વિયેગ કેમ બની છે { રહે તેમાં જ પસાર થાય તેવા આત્માઓને સમાધિનું સ્વપ્ન આવવું પણ સુદુષ્કર છે. 5 જે પુણ્યપુરુષે અનેક ઝંઝાવાતમાં પણ મકકમ રહી જે ઉદાત્તભાવનાથી પરિપૂર્ણ ? જીવન જીવી અનેકને સુંદર આદર્શ આવે તે જ પુણ્યપુરુષે પ્રાણાંત કષ્ટમાં પણ હયામાં છે ઝળહળતી સમાધિની જાતને અધિકનેઅધિક દીતિમંત બનાવી, અને એક માત્ર “નિર્વાણ{ પદ'નું ધ્યાન જ આત્મ જાગૃતિ સાથે આત્મ સમાધિને સાચે અનુભવ કરાવવા સમર્થ છે એ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy