________________
શાસનના સિંહ પુરુષની વિદાય વસમી
—પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.
જૈન શાસનની શાન માન અને આચાર્ય આદિ છે. અને શાસનની શાસનને પહોંચાડયુ છે.
ધુરા
ભાન દરેક કાળમાં શાસ્ત્ર સમર્પિત ગીતા વહન કરતા કરતા તેઓએ આાજના કાલ સુધી
ભૂતકાળમાં જ્ઞાન એછુ' હાય તેવુ' બને. પ્રવૃત્તિ માં હોય તેમ ખને, આચરણુમાં પ્રમાદ દેખાતા હોય તેમ બને તેવુ કયાંક હાય તા પણ તે સત્તું અને સમસ્ત શ્રમણુ પ્રધાન સૌંઘનું. શાસ્ત્ર સમર્પિતપણુ અને શાસ્ત્ર ખમીર જેમવાન હતું. અને એવા કાઇ પ્રસંગ બન્યા હોય છે કે જતીઓએ પણ શાસન માટે ખમીર બતાવ્યુ. રક્ષા કરી હાય છે તે માટે તેમના આચરણનું મહત્ત્વ નથી પણ શાસન પ્રત્યેના ખમીરનુ` મહત્ત્વ છે.
છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં વિચારોના વાયરો ફુંકાયા અને તે વાયરા શ્રમણ પ્રધાન સંઘને પણ અડી ગયા. શ્રમણ પ્રધન સોંઘાં પણ આ સુધારક વિચારાની ત્તરફેણ કરનારા અને કુટ દલિલા દ્વારા તેનું પ્રતિપાદન કરનારા તૈયાર થવા લાગ્યા.
પરંતુ તે તેમના પ્રયત્ન સૂર્ય સામે ધૂળ ઉડાળવા જેવા હતા. પાતાની સઘળી તાકાત એકઠી કરીને બુદ્ધિ કુટ દલિલા, અપ્રસ્તુત પ્રસંગે વિગેરે રજુ કરીને શાસ્ત્ર અને શાસન પ્રણાલિકાને છિન્ન ભિન્ન કરવા પ્રયત્ન કર્યાં. પરંતુ અડિખમ શ્રમણ પ્રધાન સધે તે ગઢની દિવાલને પવનના પલકાર અસર ન કરી શકે તેમ શાસનને અસર થવા દ્વીધી નહિ.
એટલુ જ નહિ પરંતુ તે કાલમાં સર્વ શ્રેષ્ઠ શાસ્ત્ર અને તેના વિધાનનું સુસ્પષ્ટ પ્રતિપાદન કરનારા અને તે માટે ગમે તે ભેગ આપવા તૈયાર અને તે માટે ગમે તે સહન કરવું પડે તે હસ્તે માઢે સહન કરનાર એક વિરલ કહી શકાય મહાત્મા પુરુષ પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પાકયા. અને આ આઠ દાયકા સુધી એકધારૂ આ વિકૃત વિચારાનું અને તે વાયરાનું વિઘટન યુ અને શ્રી સંઘને એ ઉમાની ગર્તામાં પડતે બચાવી લીધા.
તેવા
અનેક સમર્થ આચાર્ય જયવંતુ વતું હતું',
તેમને શાસન ધુરંધર ડિલે તેમજ શાસ્ત્ર મતિ સોંપન્ન દેવાનુ` પ્રત્યક્ષ કે મુક સમ་ન હતું. જેથી શ્રી જૈન શાસન તેઓશ્રીના જીવનમાં શાસ્ત્રવચન, શાસ્ત્રીય પ્રવૃત્તિઓ, શાસ્ત્રીય મર્યાદાએ, અરે માનવતાની મૌલિકતા વિગેરેનું પ્રતિપાદન કરવાના હજારો પ્રસંગો આવ્યા છે અને તે ઉત્તમ જૈનત્ત્વના પ્રાણ એવા શાસ્ત્રા આદિની સામે બડ કરનારાઓના મેઢા પણ સીવી