________________
બીજું ભર્યું છે ? આજના ભણેલા પોલીસી કરવામાં, લુચ્ચાઇ કરવામાં ઢાંશિયાર થઇ ગયા છે. આજે લખવાની પણ વેળા! વેપારની પણ કળા કરતા પણુ આજે જે વેપાર કરે તે કેવા ? ચિતરી આવે તેવા
આગળના વેપારી વેપાર
આપણા બધા ભગવાન કેવા છે ? સ સાર અટવીમાં માદક છે, સૌંસાર સાગરમાં નિર્યામક છે અને છયે જીવકાયના રક્ષક હોવાથી મહાગેાપ છે. જે સ્વયં રક્ષક હાય તે જ બીજાને રક્ષવાના માર્ગ બતાવે. અમારે, તમારે સ`સાર ચાવવાના ઉપદેશ અપાય કે મોક્ષે જવાના ઉપદેશ અપાય?
કર્મો નાશ પામે ત્યારે. આત્માના મેટામાં મેટા
માક્ષે કયારે જવાય ? બધા જ શત્રુ જ ક્રમ છે. તે કમને કાઢવા, શરીર પરના પ્રેમના નાશ કરવા જોઈએ. તે પ્રેમ નાશ થયા તેની પ્રતીતિ શી ? ઇન્દ્રિયા ઉપર ભારેમાં ભારે ગુસ્સો આવે અને તેના ઉપર કન્ટ્રોલ રાખે તેવા જ જીવા કષાયાને જીતી શકે.
ક્રમ ભૂંડા લાગ્યા છે ? કેટલાંક કર્મો દુઃખ આપે છે, કેટલાક સુખ આપે છે અને કેટલાંક કર્મો એવા છે જે પાપ જ કરાવે છે. તમને કયા ક્રમ ઉપર પ્રેમ છે અને કયા કર્મા ઉ૫૨ તિરસ્કાર છે? તમારી શુભ અને અશુભની વ્યાખ્યા શી છે ? તાવ આવે ત્યારે સૌ પાપના ઉદય માને છે. પૈસા ચાલ્યા જાય, પૈસા ન મળે તે પાપના ઉદય માને પણ સ`સારનું સુખ સરુ લાગે છે તે પાપાય છે, તેના ભાગવટામાં મજા આવે બગડે, ધાર્યા કામ ન થાય પણ દુઃખ નથી વે'તું તે
તે મહાપાપેાય છે તેમ માના ત્યારે બધા પાપેાય માને છે, પાપાય છે તેમ માનેા છે કરવી પઢશે.
છે ? દુઃખ આવે, શરીર કુદરત રૂઠી તેમ ખેલે છે તમારે જૈન બનવુ' છે ?
તે
આ બધી વિચારણા રાજ
( ૨૦૨૯, શાંતાક્રુઝ )
27
૦ સાધુ તે કહેવાય કે-જે શ્રી જિનમૂત્તિ, શ્રી જિન મંદિર અને શ્રી કનાગમને હું યામાં રાખો અને એની આજ્ઞાનુસાર ધ ફેલાવે. શ્રાવક તે કહેવાય, કે જે શ્રી જિનમૂત્તિ શ્રી જિનમ`દિર, શ્રી જિનાગમ તથા સાધુને હૈયામાં રાખો અને આગમે કહેલા ધર્માં ફેલાવવામાં સાધુને સહાય કરે. સયમના પાલક અને પ્રચારક મુનિ છે અને સંયમના અથી તથા સહાયક શ્રાવક છે.
૦ વસ્તુવને સમજવા માટે માસ્થ્ય એ સદ્ગુણ છે. પણ સત્યાસત્યના નિર્ણાય થઈ ગયા પછી—આ પણ ઠીક અને આ પણ ઠીક'એમ કહેનારા મધ્યસ્થા તા ઇરાદાપૂર્ણાંક પાતાની વાહ વાહ માટે ધના નાશ કરનારા અંતે કરાવનારા છે.
સ્વ. પૂ. આ. શ્રી વિજયરામચ`દ્રસૂરીશ્વરજી મ.
Pe