SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ 31 માસૂ- \'જી મહર' / • પ} } (૫ ક. ૨૮:૪૨૪ જજ તેત્રીઓ:- મચંદ મેઘજી 'મેન્દ્રકુમાર સજજતwહ જૉe) જ સ્પ૮ ૭ (24 ) અજાચક ૫દમ7 8 (જજ) (અઠવાડિક) ) Im/RYQ વિર/ ૨. શિવારે , T 5 વર્ષ ૪ ૨૦૪૮ જેઠ વદ-૮ મંગળવાર તા. ૨૦-૬-૯૨ [અંક ૪૩ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂ. ૪૦૦ ? 1 તમારે જૈન બનવું છે? : –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ જગતમાં પાંચ પરમેઠિઓ જ પૂજનીક છે, વંદનીક છે, સેવન ક છે. તેમને ! સાચા ભાવે કરેલા નમસ્કારથી જ મુક્તિ થઈ શકે તેમ છે. આવી પ્રતીતિ તમને થઈ છે I છે? સંસારના સુખના રસિયાઓને આ વાત રૂચે જ નહિ. છે જે અમને સંસારથી છૂટવાને અને મોક્ષે પહોંચાડવાને માર્ગ બતાવે ત્યાં જ | અમારું માથું નમે, ખેંચાણ થાય, આકર્ષણ થાય તે સિવાય દુનિયાની કોઈ ચીજ છે ઉપર આકર્ષણ થતું નથી. તે બધી ચીજો મારનારી છે તેવી સાચી પ્રતીતિ થઈ છે? સંસા6 રથી છૂટવાને અને મે ક્ષે પહોંચવાને માર્ગ આંખે ચઢયે છે? સંસાર ભૂંડે છે, અનંત ૮.ખમય છે અને મેક્ષ અનત સુખમય છે. દેવલોક જે જીવને ન આકર્ષે તેને મનુષ્ય- 1 લોકમાં આકર્ષવા જેવું શું છે? મનુષ્યલકના સુખને ગંદા કહ્યા છે. જેને સમ્યગ્દર્શન પૂર્વકનું જ્ઞાન થાય તેને સંસારના સુખ ઉપર ચિતરી થાય. ખાવા બેઠેલે સમજીને તે વિવેકથી ન ખાય તે તેની ખાવાની ક્રિયા પણ ગમે તેવી નથી. પાંચે ઈન્દ્રિયના વિષયની ક્રિયા કેવી છે ? કેઈનું કંઈ રૂપ જોયા કરે તે તેને કેવ કહ? રખડેલ! ભામટે ! કોઇનું પણ રૂપ ધારી ધારીને જવાય? સારૂં રુપ જોવે તે કઈ થપાટ પણ બાજરી રે ? સારો કાળ હોય તો બજારમાં ફરવાને હક પણ ન મળે. સંસારમાં રૂપ-રંગ છે તે ન જોવાય પણ સંયમથી છવાય. આજના ભણતરમાં પણ મોક્ષમાર્ગની વાત આવે છે ? મામાને વિશેષ રીતે ? સમજાવે તેનું નામ સમ્યજ્ઞાન છે. ભણવાના પુસ્તકમાં મોક્ષમાર્ગ ભર્યો છે કે બીજું
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy