SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ , w7Zજરાજરીરજી મહ૮૨૮જજી ૨ જ આજે /ત્ત રજા જ87 8 9 - | તંત્રીઓ:- જ 'હe/ર' દેરૉરિક ૨ ૨સા 42જરુરતમંત જેટ૮ સુઋણ સંજ સજજે જ રા []] હીd/ પ્રેમચંદ મેઘજી ગુઢક્ત મુંબઈ) 'હેમેન્દફક્સર મનસુજાત જાહ ૯૮જકેટ) જચંદ્ર શ્વક શેઠ (જa () યાજાચક પદજી ગુઢક/ (જa) (અઠવાડિક) ) आज्ञारादा विरादा च, शिवाय च मवायच . વર્ષ ૪] ૨૦૪૮ જેઠ વદ-૧ મંગળવાર તા. ૧૬-૬-૯૨ [અંકે કર વાર્ષિક લવાજમ રૂ. ૪૦]. [આજીવન રૂ. ૪૦૦ યતનાનું પાલન કરતા શીખો ! –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ જગતના સઘળા જીવને મોક્ષે પહોંછે ચાડવાની તીવ્ર અભિલાષવાળા હતા તેમ આપણે સૌ જાણીએ છીએ, મોક્ષપદને શાસ્ત્ર છે અવ્યાબાધ પદ કહ્યું છે. ત્યાં કઈ જાતિની માનસિક, વાચિક કે કાવિક વ્યથા નામ છે પીડા નથી માટે મોક્ષપદને અવ્યાબાધ પદ કહેવાય છે. જેણે તે અવ્યાબાધ પદ જોઈએ છે તેણે મારે કેઈને ય પીડા ન કરાય–થાય તે અભ્યાસ નિરંતર કરવો જોઈએ. આ વાત ઘણને સમજાઈ નથી. જેને સમજાય છે તેને આ વાત જીવનમાં ઉતારવી જોઈએ તે છે લક્ષમાં લીધું નથી. આ વાત જે લક્ષમાં ન લે તે તે સાધુ હોય કે શ્રાવક હોય પણ 8. છે પિતાનું કલ્યાણ સાધી શકતું નથી. - સાધુઓએ હિંસા ન થાય તેમ જીવવાનું છે માટે ચોમાસામાં જ્ઞાનિઓએ સાધુઓ છે માટે વિહારને નિષેધ કર્યો. શ્રાવકે સાધુપણાના અથ છે માટે અહિંસાના પ્રેમી છે. 4 તેના મનમાં પણ કેઈને ય પીડા નહિ કરવાને અભિલાષ છે. તેથી જ આગળના શ્રાવકે પિતાના ઘરના આંગણામાં છત્પત્તિ ન થાય તેની પૂરી કાળજી રાખતા હતા. આજે ૬. તમને તમારા ઘરના આંગણા આદિમાં જીપત્તિ ન થાય તેની ચિંતા બહુ છે? 8 ઘણાના ઘરના આંગણુ નિગદથી ભરેલા હોય છે. તમને નિગદની ખબર ખરી ? જે રે આત્મા અવ્યાબાધ પદને અથી બન્યું હોય, અવ્યાબાધ થવાનું લક્ષ હોય તે જ આ 8 બધી ચિંતા કરે. - - -
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy