SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ એ પણ એક જમાનો હતો જ્યારે વાદ અને વિવાદો વિદ્વતા સાથે રાખીને પણ જોવા મળતા. બે પક્ષે તરફથી પત્રિકાઓ છપાતી. બંને પક્ષના વ્યાખ્યાનકાર વ્યાખ્યા આપતા અને વિવાદનો મુદ્દો ઘેર ઘેર ગુંજી ઉઠતે. એમાં કયારેક એક પક્ષ બી ન પક્ષને અંગત આક્ષેપ કરતા હોવાનો આક્ષેપ પણ કરી બેસતે. ત્યારે પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મ. સા. જેવાં પણ પિતાની સહી સાથે આવી છે ટી વાતને શાસ્ત્રીય રીતે રદિયો આપતા. અંગત આક્ષેપ કેને કહેવાય? અને કયારે એ સારે અને ક્યારે એ ખરાબ! આ વાતને બરાબર સમજવો આ લેખ વીર સાસનના ૧૮-૮-૨૩ તારીખના અંજમાંથી અક્ષરશ: ઉધૂત છે. સં ] જ આસાહન : હાલ હ : આ અંગત આક્ષેપ કોને કહેવો? બનઅનાજના - - - - - - - આ વાતમાં આજે સયાસત્યની પરીક્ષા પ્રવૃત્તિઓ (મતલબ કે શાસન વિરોધીઓની કર્યા વિના આ તે અંગત આક્ષેપ” આથી શાસન વિધિ પ્રવૃત્તિઓ) પણ રૂચે છે ફયદે શોર ધમમાથી એ થાય જ કેમ ? અને શાસન સેવકની સાચી અને હિતકર આવી વતની ચર્ચા દરેકને માટે સહેલી પ્રવૃત્તિઓ પણ નથી રૂચતી તેઓની દરકાર થઈ પડે છે, આવી પરિસ્થિતિમાં સર્વાના શાસન સેવકેએ બીલકુલ કરવી ન જોઈએ હિતની ખાતર સત્યનું જ સમર્થન કરવા અને સત્ય વસ્તુસ્થિતિ દર્શાવતા લેશ પણ ઈચ્છનારાઓએ બહુ જ સાવચેત રહેવાની અચકાવું ન જોઈએ. જરૂર છે. મત આક્ષેપ” એટલે શું એ પણ જેઓ શાસન સેવા કરવા ચાહે છે. જરા વિચારી લેવું જોઈએ. ‘આક્ષેપ” શબ્દ તેઓ જેટલે અંશે શાસન વિધિઓને અનેક અર્થને વાચક છે એમ “કેષ’ કહે પણ ખોટી રીતે ઉતારી પાડવામાં હોય છે. આક્ષેપ કર એટલે શબ્દનો ગેર તેથી પણ અધિક હલકા ચીતરવામાં અને ઉપચાર કર. નિંદા કરવી કેઈના ઉપર ઘટી કે સંભવી ના શકે એવા આક્ષેપો ખાટે અપવાદ કરો અને બેટી રીતિએ અસત્ય રીતિએ કરવામાં રોકાય છે એટલે કેઇના પ્રતિ તિરસ્કારયુકત બેલિવું ય લખવું દરજજે તેઓ જરૂર ભૂલ કરે છે અને એમ પણ કહેવાય. એટલે કોઈ સામાની શાસન સેવામાં અંતરાય નાંખે છે એ સાવચેતી માટે ચારને ચેર તરીકે નિર્વિવાદ છે. પણ જેઓને વાતવાતમાં અગર લફંગાને લફંગ તરીકે ઓછી‘અંગત આક્ષેપો'ની જ ગંધ આવ્યા કરે ખાવે એટલા ઉપરથી તે એની પર છે. જેને સાચું કે હું પારખવાની આક્ષેપ કરે છે એમ ન જ કહી દરકાર જ નથી અને વિધિઓન વિધિ શકાય. માત્ર સ્વરૂપ દર્શનની ખાતર
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy