________________
211216 2122112
રાજકેટ- વર્ધમાનનગર- નવપદ અને સંઘપૂજન તથા સંઘ તરફથી પૈડાની એલીની સામુદાયિક આરાધના પછી પણ પ્રભાવના થયેલ. * શ્રી સંઘના અત્યંત આગ્રહથી પરમપૂજ્ય
પૂજ્યપાદશ્રીને સમાધિમય જીવનની તપસ્વી રત્ન મુનિશ્રી જિનસેનવિજયજી મ.
અનુમોદનાથે સંઘમાં સામુદાયિક આંબેલની સા. તથા પ. પૂ. પ્રવચનકાર મુનિરાજ શ્રી
આરાધના થયેલ, જેમાં સારી સંખ્યામાં રત્નસેનવિજયજી મ. સા. અત્રે સ્થિરતા
આરાધકેએ આંબેલ કરેલ, એ દિવસે કરેલ છે. દરરોજ પૂજય મુનિશ્રી રત્નસેન
સંભવનાથ પ્રભુની ભવ્ય અંગ રચના વિજયજી મ. સા. ના પ્રેરણાદાયી પ્રવચને
પ્રાણલાલ ભુદરભાઈ તરફથી રાખવામાં આવેલ ચાલુ છે, દર રવિવારે વિવિધ વિષય પર જાહેર પ્રવચને થાય છે.
વૈ. સુદ ૧ ના રવિવારે સવારે ૯-૧૫ ચૈત્ર વદ ૧૪ ના પરમપૂજ્ય જિન કલાકે પૂ મુ, શ્રી રત્નસેનવિજ્યજી મ. સાન શાસનના અજોડ પ્રભાવક સુવિશાલ ગચ્છા- જીવનનું સાચું સૌદર્ય વિષય ઉપર તથા ધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજય રામચન્દ્ર
વૈ. સુ. ૮-૯ રવિવારે સંઘર્ષ અને સમન્વય સૂરીશ્વરજી મ. સા. ની ૯ મી માસિક તિથિ
વિષય ઉપર જાહેર પ્રવચન રાખેલ છે. ' નિમિત્તે ગુણાનુવાદ સભાનું ભવ્ય આયોજન વૈશાખ સુદ ૧૪ ના પ. પૂ. નિઃસ્પૃહ થયેલ. પ્રારંભમાં પૂ. તપસ્વી મુ શ્રી શિરોમણી અધ્યાત્મયોગી પં-થાસ પ્રવર શ્રી લાભ વિજયજી મ.ની શુભ નિશ્રામાં તપસ્વી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની ૧૨ મી પૂ મુ. શ્રી જિનસેનવિજયજી મ. સા. વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પણ પૂજ્યપાદશ્રીના ગુણાનુવાદ કરેલ. ત્યારપછી ગુણાનુવાદ સભા, સામુદાયિક આંબિલ, પૂજ્ય મુનિ શ્રી રત્નસેનવિજયજી મ. સા. પરમાત્માની ભવ્ય અંગ રચના, નમસ્કાર પૂજ્યપાદશીના અનેક પ્રેરણાદાયી જીવન મહામંત્રને ૨૪ કલાક માટે અખંડ જાપ પ્રસંગને આવરી લઈ ખુબ જ સુંદર તથા સમ્યગ જ્ઞાન વર્ધક સ્પર્ધાનું આયોજન શૈલીમાં પૂજ્યશ્રીને ગુણાનુવાદ કરેલ. ત્યાર કરેલ છે. પછી જિનેન્દ્ર ભકિત મંડલે ગુરૂ વિરહ તપસ્વી પૂ. મુ. શ્રી જિનસેનવિજયજી ગીત ગાઈ આખી સભાને તરબળ કરેલ, મ. સા. ને વર્ધમાન તપની ૬૨મી ઓલી ત્યાર પછી અનંતભાઈએ પણ પૂ. શ્રીના ચાલુ છે, પૂજાની જેઠ સુદ ૧૫ સુધી જીવન વિષયક સુંદર ગીત પ્રસ્તુત કરેલ, લગભગ રાજકેટ-વર્ધમાન નગરમાં સ્થિપછી પ્રાણલાલ ભુદરભાઈ તરફથી ગુરૂ પૂજન રતા -