SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૪ અંક ૩૭ તા. પ-પ-૯૨ શ્રી શંખેશ્વર મહાતીર્થ–સ્રીરામના આ. શ્રી વિજય વિચક્ષણસૂરીશ્વરજી મ. સંભારણાં ભા. ૧-૨ તથા પંચસૂત્રનું શ્રી પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ., પૂ. મુ. શત્રુંજય મહાતીર્થની પુનિત શીતલ શ્રી જયદર્શનવિજયજી મ. આદિની નિશ્રામાં છાયામાં...શાસન પ્રવાવક પૂ. આ. ભ. શ્રી રૌત્ર વ. ૧૩થી વૈ. સુ. ૬ સુધી રાખેલ છે. જયકુંજરસૂરીશ્વરજી મહારાજાદિ વિશાળ બિહાલી (નાસિક)- અત્રે ધર્મચક શ્રી ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સમર્પણ- ટ્રસ્ટના ઉપક્રમે ધર્મ ચક્રતિનું ભૂમિ વિમેચન વિધિ, ભવ્ય રીતે થઈ. પૂજન તથા પાંચ ગણિવર્યો પૂ. પદ્રસેન ત્યારબાદ ટુંક સમયમાં જ શ્રી શંખેશ્વર વિ. મ. પૂ વિદ્યાનંદ વિ. મ., પૂ. જયસોમ મહાતીર્થની પુનિત-શીતલ છાયામ; પૂ. આ. વિ. મ., પૂ. જગવલ્લભ વિ. મ., પૂ. ભ. શ્રી સુદશનસૂરીશ્વરજી મહારાજપૂ. હેમરન વિ. મ. ને પ. પદ પ્રદાન . આ. ભ. શ્રી મહદયસૂરીશ્વરજી મહારાજાદિ સુ. ૫ ના થશે, તથા શ્રી ગૌતમસ્વામી વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં ર. મહાપૂજન ભણાવાશે. સુદ ૧૫ ના માંગલિક દિને પ્રવચન સમયે સૂરિરામના સંભારણું ભા. ૩ ના સમર્પણ તખતગઢ (રાજ.) પરમપૂજય પરમ શાસન પ્રભાવક જિનશાસન ભાસનભાસ્કર વિમોચન ભવ્યરીતે થયું. આ ત્રીજા ભાગમાં સુરિરામના મુકિત તપાગચ્છાધિપતિ પૂ. પાદ આચાર્ય પુંગવા પથદર્શન ૩૨૫, ટંકશાળી વચનામૃતેને શ્રીમદ્દવિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના અપૂર્વ સંગ્રહ છે. શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી જિનયશ જ્ઞાન દીપક પ્રકાશન ટ્રસ્ટ-ડીસા વિજયજી મ. સા. આદિને શ્રી સંઘે હૈદ્રાબાદ-જેન વરઘોડા પર પોલીસે ઓળીની આરાધના માટે પધારવા વિનંતિ કરેલા ગોળીબાર અંગે જેનોએ સપ્ત કરેલ અને તેઓશ્રી પધારેલ અને શા, વિરોધ કરેલ છે, દિલ્હી રાજ્ય સભામાં સરેમલજી મનરૂપજી બાલદિયા પરિવાર ગૃહ પ્રધાને જણાવેલ કે આંધ્રના મુખ્ય તરફથી ઓળીની આરાધના કરાવાયેલ તથા મંત્રીને મળીને હાઈ કોર્ટના જજ દ્વારા શ્રી સંઘ તરફથી વીત્ર સુ. ૧૫ ના શ્રી આની તપાસ કરવામાં આવશે, ડો. જે. કે. સિદ્ધાચલજીના પટ સમક્ષ ચતુર્વિધ સંઘ જૈન (ભાજપ) દ્વારા આ પ્રશ્ન પૂછવામાં સાથે રૌત્રી પુનમના દેવવંદાયેલ તથા આવ્યો હતે. એળી કરનાર ૨૦૦ ભાવિકે હતા તેમની પુનાકેમ્પ-શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ઓળી કરાવનાર પરિવાર તરફથી ચાંદીની દેરાસરની શતાબ્દી પ્રસંગે અહંદુ અભિષેક વાટકીથી ભકિત થયેલ. શ્રી સંઘની અત્યાપૂજન, સિદ્ધચક પૂજન, વિશસ્થાનક પૂજન, ગ્રહ ભરી વિનંતિ અને પૂની આજ્ઞાથી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, અર્ટોત્તરી સ્નાત્ર પૂ. મુનિભગવંતેનું ચાલુ સાલનું ચોમાસુ આદિ નવ દિવસને ભવ્ય મહત્સવ પૂ. તખતગઢ નકિક થયેલ છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy