________________
વજ(અમૃતસૂરીવરજી હુજની
તંત્રીઓ:
હિet/ર દેૉપ્ટરેક ૨૪. ૨૦૧૪+જરૂર8, 22131 AYY NOTEBOL BRL
*ચંદ મેઘજી ગુઢક્ત
= ( ઈ). હેમેન્દ્રકુમાર મનસુખલાલ જાહ
છો;
112101
.
.
- ( અઠવાડિક ) आज्ञारादा विरादा च. शिवाय च मवायच
(૧૩૦૪). અજાચક ૨૬મી ઢ૬/
(જa)
છેવર્ષ ૪] ર૦૪૦ ચૈત્ર વદ-૧૧
વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ]
મંગળવાર તા. ૨૮-૪-૯૨ [અંક ૩૬ !
[આજીવન રૂા. ૪૦૦
પ્રશંસા અને અનુમોદનાને ભેદ સમજે ? –પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આ
વખાણ તેનાં કરો કે જે વખાણવા યોગ્ય હોય, ચોરટાઓ ઘણાએ હુંશીયાર હોય છે. છે પણ એની હુંશીયારી વખાણાય? ઉન્માર્ગગામી, એ ભલે સારો વકતા હેય છે પણ તેનું વકતૃત્વ વખાણું?
વખાણીએ તે ભેળાઓનું ટોળું જાય કયાં? ઉન્માર્ગે ચઢી જાય. ઉભાગની આ પરંપરા વધે. હદયમાં એમ થાય કે એનું વકતૃત્વ અનુપમ છે, પણ એ ચીજ કચરામાં
પડી છે. જો આવું વકતૃત્વ ધર્મના અથિમાં, મોક્ષાર્થિમાં હોય તે કેવું સારું? પણ 8 મોઢેથી તે કંઈ જ ન બેલાય. એમ છતાં એના ગુણ બેલવા જ હોય તો એના દેષ
માં કઈ ન ફસાય તે રીતની તેની ઓળખાણ સર્વના હિત માટે કરાવવી જ જોઈએ. ૧ વારાંગનાની સુંદરતા વખાણવી હોય તે એનાથી થતી હાનિઓ પણ બતાવવી જ
જાઈએ. માત્ર સુંદરતાનાં વખાણ કરે એ વાત જુદી પણ જો એમાં વારાંગનાનું નામ 8 લાવવું હોય તો એની ભયંકરતાથી સાંભળનારને સાવચેત કરવા જ જોઈએ અને A સમજાવવા જોઈએ કે એને વારાંગનાને આધીન થનારાઓની હાલત ઘણી જ ભયંકર હું થાય છે. એમ કહેવામાં ડેફેમેશન કેસની બીક લાગતી હોય તે મૂંગા રહેવું. હું છે તે ગુણને રાગી, ગુણને રાગી, એમ કહ્યા કરે, એ તે પાગલ જેવી વાત થઈ.
ગુણનો રાગી, તે ગુણને પ્રશંસે કે જયાં દોષની છાયાએ ન હોય, છાયાએ ન છે આવે એની કાળજી રાખે. જે ગુણની પ્રશંસામાં દોષ આવે અને દુનિયા ઉધે માગે છે