SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ દોરાય, એ શા કામનું? શ્રી જિનેશ્વરદેવ તે વીતરાગ છે છતાં યે દુનયને દુનય તરીકે છે $ ઓળખાવવામાં કમીના ન રાખી. ગોશાળ શ્રાવસ્તી નગરીમાં જયાં ત્યાં પોતાને જિન છે કહેતે ફરતે હતે. ભગવન ગૌતમસ્વામિએ આવીને પૂછ્યું, “ભગવાન ! શ્રાવસ્તિમાં 8 શું બે જિન છે ?” ભગવાને શું કહ્યું? ભગવાન જાણતા હતા કે “મારા કહેવાથી છે ગામમાં વાત ફેલાશે, ગોશાળાને કષાય થશે. સત્ય વચનના પ્રતાપે ગોશાળા કે પાયમાન ૨ થઈ અહીં આવશે. તેજલેશ્યા મૂકશે, મારા બે શિવે બળીને ભસ્મીભૂત થશે, મને છે પણ તેજલેશ્યા મૂકશે. જેને લઈને છ માસ પત તાપ સહન કરવો પડશે. એ તેજેજ લેશ્યા એનામાં પણ પેસશે અને સાત સાત દિવસ ત્રાસ થશે. “આ બધું ભગવાન આ જાણતા હતા. છતાં યે ભગવાને, ગૌતમ ! મૂકને પંચાત! એ ખટપટ આપણે શી ?” ઉલટું એમ ન કહેતા જે સત્ય હતું તે પ્રગટ કર્યું. છે સીધમ ઈદ્ર ભગવાનનાં વખાણ કર્યા એ પ્રશંસાને અસંખ્યાતા દેવેએ વધાવી છે પણ સંગમને તે ન પચી અને પરિણામે સંગમે લગભગ છછ માસ સુધી ભગવાન છે 8 શ્રી મહાવીરદેવની કનડગત કરી, ભયંકર ઉપસર્ગો કર્યા અને એ છ એ માસ તીધર્મેન્દ્ર છે ને માથે હાથ દઈ તે સઘળા સમય દુ:ખમાં પસાર કરવો પડયે. કહો, એ પ્રશંસા કર - 3 વા માં સૌધર્મેન્દ્ર ભૂલ કરી કે પિતાના સમ્યક્ત્વને નિર્મળ કયું? કહેવું જ પડશે કે સમ્યક્ત્વને નિર્મળ કર્યું. કઈ અગ્ય આત્મા શુદ્ધ સત્યનો વૈરી બને, એમાં છે શુદ્ધ સત્યના પ્રચારકનો શો દોષ? સંગમ તે એવો આમા હતો કે, તે ભગવાનની ધ્યાનમાં જેમ જેમ સ્થિરતા છે 8 જેતો ગયો તેમ તેમ તેને ધ વધતે ગયે. ભયંકર ઉપસર્ગ કરતો ગયે. એક રાતમાં છે છે વીસ ઉપસિગ કર્યા. છ માસ સુધી ભગવાન જયાં જાય ત્યાં ઉપસર્ગ વિના બીજી વાત છે R નહિ. આવા આમા માટે ઉપાય જ છે ? ખુદ ભગવાનને હેરાન કરનારે દુનિયામાં હોઈ શકે છે તે સામાન્ય ધર્માત્માઓને છે 8 હેરાન કરનારા અત્યારે હોય, એમાં નવાઈ શું? સત્યને, કઈ સંસારને પિયાસુ, આ દુભવી આત્મા, દબાવવા માગતા હોય, તો એના ડરથી સત્યને છૂપાવાય છે { નહિ. અને જો એમ જ હેય તે તે એ કાયદે કરે પડે કે “સંગમ જેવા જીવતા છે ન હોય ત્યાં સુધી ભગવાન મહાવીરના ગુણગાન ગાવા ન જોઈએ જયાં સુધી પ્રભુ માર્ગના | વિરોધી જીવતા હોય ત્યાં સુધી પ્રભુમાના ગુણગાન ગાવા નહિ. એમ જ ને? આજે પણ એ સ્થિતિ છે કે પૂજા કરવા જાય, તે ચાર ચવટીયા એમ કહે કે- ! 4 “આ ભગતડો હાલ્યો ? આથી શું પૂજા કરનારે પૂજને મૂકી દેવી ? દાન, શીલ, તપ છે કરનારની, સંઘ કાઢનારની, પૂજા ભણાવનારની, પ્રતિષ્ઠાની, ઉદ્યાપનની, ઉજમણાદિ ધર્મો. 9 ૧ નુષ્ઠાનની ટીકા કરનારા હયાત હોય, ત્યાં સુધી તે પ્રભુપ્રત અનુષ્ઠાનની આરાધના ન ન કરવી ? કેટલાક તરફથી આજે શ્રી જિનેશ્વરદેવે કહેલાં અનુષ્ઠાનો સામે લાલ આંખે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy