SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ : સસલાની Àાભા અને સલામતી સિંહને સમર્પિત બનવામાં જ છે, સસલું શસ્ત્રે ન આવે, એથી કંઈ સિંહનું સ્વમાન ઘટી જતું નથી. પણ સસલાને સલામતીને પાઠ ભણાવવા માટે પણ કદીક સિંહને સામા સાદ નાખવાની ફરજ અદા કરવી પડે, એને આશ્ચર્યની ઘટના ન ગણવી જોઇએ. આ દૃષ્ટિએ વિચારશેા, તે મારે માટે પણ એક પડકાર ફેકવાની પળ તમને પાકી ગયેલી જણાશે ' નિઝામે પ્રશ્ન-સૂચક નજરે વજીરની સામે એયુ'. વાતને પાંમી જતા વજીરે કહ્યું "હા, આપ શું કહેવા માંગો છે, એ હું મારી નાચીજ-બુદ્ધિથી બરાબર સમજી શકું છુ'. ગાદાવરીની ગેાદમાં લપાયેલે પેલે પાજી-ખાજી આપની આંખમાં ખૂંચી રહ્યો છે. એટલુ પણ જો કળી ન શકું તે હું વજીર શાને ? આપ આજ્ઞા કરો એટલી જ વાર છે. વફાદાર. સેના તે હરઘડી સામના કરવા તૈયાર જ છે. ગોદાવરીના એ ગીધડાને પકડવા જતા તે વચમાં કેટલાય કાગડાએ સામેથી આવી આવીને આપણી કેદમાં પૂરાઈ જશે. માટે લાભની આ લડાઇમાં જરાય મેાડું કરવા જેવુ નથી. બાજીરાવના બળના પૂરા ખ્યાલ ન તે નિઝામને હતા, કે ન તા વજીરને હતા. એથી ઝાઝી દીર્ઘદૃષ્ટિ ઢોડાવ્યા વિના જ યુદ્ધના નિર્ણય લેવાઇ ગયા. દિલ્હીના દરખાર સમરાંગણના સાદોથી ગાજવા માંડયા અને આંગળીના વેઢે ગણી શકાય એટલા ટુંકા દિવસેાંમાં દિલ્હીપતિ નિઝામ ગાદાવરીની એ દિશા ભણી યુદ્ધ—પ્રયાણ કરી ગયા. 荆 : જૈન શાસન (અઠવાડીક યુદ્ધ-પ્રયાણની આ વાતા બાજીરાવના ગુપ્તચરાથી અજ્ઞાત ન રહી શકી, યુદ્ધપ્રયાણના ત્રીજી-ચેાથે દિવસે જ ખાજીરાવ પેશ્વાના દરબારમાં નિઝામની આ નાગાઈ ચર્ચાને વિષય બની ગઇ. તારાજી હેરીનૈય આજીરાવ પેાતાની અણનમ−ટેકને ટકાવી રાખવામાં રાજી હતા. દીર્ઘ દ્રષ્ટિથી લાંમાચાડ વિચાર કર્યાં બાદ એવા યુદ્ધવ્યૂહ નક્કી થયે કે; જેમાં શસ્રો ચલાવવાના વખત આવે; તેા ય હતાશ-ભગ્નાશ મુસ્લિમ-સેના જ એને ભાગ અને અને મરાઠા રાજયની મહત્તાને ઉની-આંચ પણ ન આવે ! નિ બાજીરાવ પેશ્ર્વાનુ` મત્રીમ'ડળ એવા ય પર આવ્યું કે, અનાજ-પાણીને પુરવઠા બરાબર એક આપણે ઘરને સુરક્ષિત સુરક્ષિતતાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજયના કિલ્લાને તાતિંગ દ્વારાથી બંધ કરાવી દેવા. જેથી કિલ્લાને ઘેરા નાખીને અ`તે નિઝામ સૈન્યને પારોઠના પગલા ભરવા પડે! આજુબાજુથી અનાજપાણી મળતા બ`ધ થાય, પછી નિઝામ સૈન્ય ટકી ટકીને કયાં સુધી ટકી શકે ? કરીને પહેલા બનાવી દેવુ. આ આ નિર્ણયને નકકર બનાવવાની કાર્યો. વાહી ઝડપભેર આગળ વધવા માંડી. અનાજ-પાણીના પુરવઠા સંગૃહીત થઇ ગયા બાદ કિલ્લાની અભેદ્યતાને બરાબર ચકાસી જેવાનુ કાર્ય આર'ભાયું., આમ, નિઝામ હજી તેા ગોદાવરીથી માàાના માઇલેા દૂર હતા એટલામાં તે ખાજીરાવની રાજધાની
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy