SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણા ગુણુસ'પન્ન હતા. શિખામણ આપતા હતા પાગલ જ થાય. તેને સારી ચીજ પણ ગમે નહિ. ભગવાનના મુગટ જોઇ થાય કે, ‘કયા મૂરખાએ આટલા પૈસા ખરચ્યા? ભગવાનને આની શી જરૂર છે?” સારા જાતિકુળની ઘણી જ પ્રધાનતા છે. જાતવાન ઘેાડા સારો જે લગામમાં રહે જયારે અજાતવાન ...! જાતવાન લજજાળુ જ હાય, લજજા પણ ગુણ છે. ઘણા પાપાથી બચાવનાર છે. માટે જાતવાન, કુળવાન સમજદાર આવે તે કામ થાય. જીવની પ્રધાનતા ઉપાદાનપણે ખરી પણ જાતિ-કુળ તેમાં નિમિત્ત થાય, જીવને શુદ્ધ થવા માટે સાધન જોઇએ. નયસારના ભવમાં તેઓ સમ્યકત્વ પામ્યા પહેલાં પણ આવા ગુણુસ’પન્ન જીવને પણ તેમના જાતિ-કુળના વડાઓ જે તે સમજવા જેવી છે. તમારે તા વાર વાર સાંભળવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. બધા ગુણા આત્મામાં જ પડેલાં છે. પણુ આપણને હજી ગુણુના ખપ જ નથી લાગ્યા. આવા ગુણવાળાને ‘વાયડા-નાદાન-બેવકુફ-ઘેલા, કહીએ છીએ. દુનિયામાં એવા એક ગુણુ નથી જેને દુર્જનાએ કલકિત કર્યા ન હેાય. મજેથી માર ખાય તેને તમે બહાદુર કહો કે 'બાયલેા કહે। ? જે ભલા માણસા પેાતાનું બગાડનારનું પણ બગાડતા નથી તેને કેવા કહા ? ગુણસ'પન્ન આત્માને જ શિખામણ અપાય. તેને આપેલ શિખામણુ જીવ જ શિખામણ સાંભળે. આજે શિખામણ દેવાના કાળ વહિ ગયેા છે ને? નયસાર પરિણામ પામે. સારા તે સાંભળે, તમારે છેાકરે સાંભળે ? પેાતાને ગુણસ`પન્ન માને તે સાંભળે? તમારે શિખામણની જરૂર છે તમે શિખમણુ દઇ શકેા તેવા છે કે સાંભળી શકે તેવા છે ? શિખામણ દઇ શકે તેવા હેય તે વળી સાંભળી શકે તેવા હાય ? ગુણસ’પન્ન જીવને શિખામણ આપીએ તે મજેથી સાંભળે. શિખામણમાં તત્ત્વ ભરેલું હતું. શિખામણના ચેાગે નયસારનુ જીવન એવુ` સુ`દર હતુ` કે રાજા તેના પર તુજમાન હતા. રાજાના અત્યંત વિશ્વાસુ હેાવા છતાં અભિમાન જરાય ન હતું. કામ કરે છતાં મેં કયુ′′ તેમ માનનાર ન હતા. નયસારના ભવમાં જે ગુણા હતા તેના પ્રતાપે ભગવાન મહાવી૨ શ્રી મહાવીર પરમાત્મા અન્યા. જેવુ. જૈનું તથા ભવ્યત્ત્વ તેવા જ ગુણ પેદ થાય. તે શાસ્ત્રકારો કહે છે કે નયસાર ‘આળસુ’ હતા. મળસ તે ગુણુ! તમે આળસુ છે ને ? નયસાર અકાય માં પ્રવૃત્તિ કરવામાં આળસુ હતા. પેાતાની બુદ્ધિમાં જે અકાય સમજાય છે કરવાની વાત આવે તે તેમને ઉલાસ જ જાગે નહિ. આ ગુણ આપણા માટે જરૂરી છે ને ? આપણે મેળવવા માંગીએ તે મળે તેવા છે ને? ત ‘પરાંગસુખ’ હતા, શું કરવામાં ? પરને પીડા દેવામાં. જે માનવ અકાની પ્રવૃત્તિમાં આળસુ હાય, ખીજાને પીડાદેવામાં પરાંગસુખ હોય તે જીવ સારો જ ગણાય ત્રીજો-ગુણ તેએ ‘અતિતૃષ્ણાવાળા' હલ. શેમાં ? ગુણને મેળવવામાં તેઓ અતિતૃષ્ણ હતા. તમે ધન માટે મહેનત કરે છે તેમ તે ગુણ મેળવવા મહેનત કરતા.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy