SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ පපපපපපපපපපපපපපපපපපපපපප આત્મકલ્યાણને બે માર્ગ : . . . . . . . . . , –શ્રી સુંદરજી બારાઈ පපපපපපපපපපපපපපපපපපපා . “ ', “તુ કમના ફળની ઇચ્છાવાળો થઈશ નહિ અને ક્રમ ન કરવાની વૃત્તિવાળો પણ થઇશ નહિ' - : માનવના આત્મકલ્યાણ માટે વેદ વેદાર , છેડીને કર્મ કરવાની પ્રેરણા આપી છે. તાદિ શાસ્ત્રોમાં પ્રવૃત્તિમાર્ગ અને નિવૃતિ કદાચ અર્જુન તરફથી એમ કહેવામાં માર્ગ એવા બે માર્ગો દર્શાવવામાં આવ્યા છે. આવે કે “જે મારે ફળ માટે અધિકાર • પ્રવૃત્તિ માગ એટલે પ્રવૃત્તિ ધર્મ નથી, અર્થાત જે ધાયું ફળ મને મળવાન ગૃહસ્થ થમ માં રહી જલકમલવત નિપ નથી, ફળ છે ઈશ્વરાધીન છે, તે પછી અને નિઃસંગ રહી રાજા જનકાદિની જેમ કે મારે કર્મ કરવાની જરૂર જ રહેતી નથી? વ્યહારિક બધી પ્રવૃત્તિઓ કરતાં રહેવા તે “ “આના માટે આશ્વળ કહે છે. છતાં સુખ દુઃખાદિમાં “સમ રહી હર્ષશે." મા કર્મફલહેતુલ્ક કાદિમાં યુકત ન થઈને શાસ્ત્ર પ્રતિપાદિત 1 જ છે કે તે સંડાસયકમણિ ! સદાચારનું તેમજ કર્તવ્યનું પાલન કરતાં . તું કર્મોના ફળની ઈચ્છાવાળો થઈશ રહી નિઝામ કમજોગ વડે આત્મકલ્યાણ નહિ અને સાથે સાથે કર્મ ન કરવાની સિદ્ધ કરવું. 1 વૃત્તિવાળા પણ થઈશ નહિ. : " આ માર્ગમાં જનકરાજાને ઇતિહાસ . આને અર્થ એ થયો કે નિત્ય નેમિપ્રેરણારૂપ બની રહે છે. હરિ, તિવ, આ કિર તિક તેમજ સ્વધર્મના પાલનરૂપ કર્મો તે કરતાં રહેવું તે કર્મો કરતાં પ્રાપ્ત થતાં શિબિ વગેરેને દાખલ પણ લઈ શકાય. - આજ માર્ગની પ્રેરણા શ્રી ભગવદ, કમ - - - અનુકુળ તથા પ્રતિકુળ સંગેમાં સમ રહેવું ફળરૂપે આવેલ સુખદુઃખને સમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ . . . . . મનવાં. તેનાથી હર્ષિત કે દુખિત ન થવું કર્મયેવાધિકારસ્ત ૧૧. I . . . ૧ . . શરીરની ઈન્દ્રિયો પિત પિતાના કર્મ વિષમા ફલેષુ કદાચન ! કહીને અર્જુનને યમ પ્રવૃત્તિ કરે છે હું આત્મા સર્વથા આપી છે. . . . . . . . નિલેપ અને શુદ્ધ છું એવી ભાવના રાખી શ્રી કૃષ્ણજી કહે છે “હે અર્જુન કે કાર્યની સિદ્ધિ અને અસિદ્ધિમાં નિર્વિકાર કર્મ કરવાને જ તારે અધિકાર છે. રહેવું. - કમવિષયક ફળને નહિ ” * આ ગૃહસ્થને માટેને પ્રવૃત્તિ માગ અહીં કર્મના ફળને નિષેધ કરવામાં છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકાય, આવ્યું છે, કર્મને નહિ. ફળની આસકિત તે તે મેક્ષદાયક બને છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy