SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ખીને માગ નિવૃત્તિ મા સમ્યાસ, મા, ત્યાગીઓના આત્મકલ્યાણ માટેના માર્ગ છે. તેમાં શુકદેવજી જેવા ત્યાગીઆના ઇતિહાસ પ્રેરણારૂપ બની શકે છે. ચાગમાં વિહ ંગમ, માર્ગ અને મિમીલિકામા એમ- બે માર્ગો બતાવ્યા છે. જેમ પક્ષી આકાશમાં ઉડીને પેાતાના ગતવ્ય સ્થાન ઉપર શીવ્રતાથી પહોંચી જાય છે તેમ . ત્યાગીઓ સંપૂર્ણ અહિં વાસનાએ ઇચ્છાને ત્યાગ કરીને શીઘ્ર આત્મપદમાં આ સ્વરૂપમાં સ્થિત થાય છે, પક્ષીની જેમ આ માર્ગ શીઘ્રગામી હાઇ તેને વિહગમ માગ કહ્યો છે. * * SAT 12 1**** , 01 ! કીડી ધીમે ધીમે ચાલીને ક્રમે કરી લાંગે સમયે પોતાના લક્ષ્ય સ્થાન પર પહેાંચે છે. તેમ ગૃહસ્થે પ્રવૃત્તિધર્મમાં રહી જપ, તપ, દાન, યજ્ઞ તેમજ શ્રવણુ, મનન, નિધિયા નથી "મળનિવૃત્તિપૂર્વક વિક્ષેપરહિત થઇ ધીમે ધીમે આત્મજ્ઞાન મેળવી માક્ષપદને પામે છે. 5 3 આ માગ માં ક્રમપૂ. ધીમે ધીમે"" ગતિ કરવાની હોઈ તેને પીપીલિકામાર્ગ j.!!! મ 3 - કહ્યો છે. > * ' 4 ,, } . → : આ બન્ને શાસ્ત્રીય સિદ્ધાંતના એટલે કે માર્ગોનેા,સમન્વય કેટલાક આચાર્ચએ ભકિતમાગ માં, કાન છે ભકિતમાર્ગમાં જ્ઞાનવૈરાગ્યની સાથે સર્વાત્મ સમર્પણના ભાગ રહેલા છે. આ ભાવના ઉપદેશ શ્રી કૃષ્ણે અર્જુનને નિમિત્ત બનાવીને મુમુક્ષુ- -- આને આપ્યા છે કે - 15 ચાગક્ષેમ વહામ્યહમ | | જેએ અનન્યભાવે, મારૂચિ'તન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તે નિત્ય મારામાં જોડાયેલાના યાગ અપ્રાપ્તની પ્રાપ્તિ તથા ફ્રેમ પ્રાપ્તિની રક્ષાના ભાર હું ઉઠાવુ છું. ત અનન્યાશ્ચિયન્તયત માં જે ચે જના :, તેષાં નિત્યાભિચુકતાનાં.. C FI આ ઉપદેશમાં નિષ્કામ ઉપાસના અને તેના ફળને નિર્દેશ કરવામાં આવેલ છે. આ માગ માં રાંકામાંકા જેવા અનેક ભકતેાના ઇતિહાસ પ્રેરણારૂપ બની શકે તેમ છે. ખેતપેાતાના સ્થાનમાં ભાવમાં કડ્યેવાધિકારસ્તે' અને અનન્યાશ્ચિયન્તયતામાં આ બને શ્ર્લોક, મહત્ત્વના છે. બન્નેનુ લક્ષ્ય એક જ છે. મા ભેદ હાવાથી લક્ષ્યભેદ સભવી શકતા નથી. માટે બેમાંથી એકે માગ ને ચડિયાતા કે ઉતરતા માની કે કહી શકાય નહિ. # । શ્રી જૈમ શાસન (અઠવાડિક) ; પચુ પાસતે । અનન્યાશ્ચિયન્તયન્તા માં” આ શ્લોક મધ્યમ માર્ગના એટલે કે શ્રધ્ધા ભકિત સમન્વિત યાન ચેગીના માગ છે. க કથ્થૈવાપ્રિકાર તે’ આ શ્લોક નિષ્કામ યાગીના માગ છે; અને નિવૃત્તિ માગ સાંખ્ય જ્ઞાનયોગીને માગ છે. ક ...!! “માક્ષ માટે કમ, ભકિત અને જ્ઞાન એ ત્રણે સફળ સાધના છે. (ફુલછાખ) * F
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy