________________
૬૯૬ :
૬ શ્રી જૈન શાસન (અઠવાડિક)
દેહ પરનો રાગ પરિવાર પર રાગ જમાવે જિન ભગવાન ઉપર જે સાચો પ્રેમ છે અને આ બંને રાગને વધારનારું તત્વ જાગે, તો પછી જિનમત ઉપર પણ પ્રેમ હન” હવાથી, એની પર પણ રાગ જન્મે છે. જાગ્યા વિના ન રહે. અને જે જિન તેમજ
દેહ પરનો રાગ પિતાની “અદેહી-અ. જિનમતનો પ્રેમી બને, એ સંઘને પણ શરીરી” અવસ્થાને વિચાર કરવા દેતો નથી! સ્નેહની નજરે નિહાળ્યા વિના ન રહી ધન પર રાગ, પોતાના જ્ઞાન-ધનની સ્વ. શકે. કારણ કે સંઘના સાથ સહકાર વિના
નેય સંભાળ લેવા દેતા નથી ! અને પરિ. ધર્મસાધના શકય જ નથી ! વાર પર પ્રેમ, વસુદીવ કુટુંબકની ભાવ- નાને ભૂલાવી દઈને, “કુટુંબકં વસુદીવ”ની શાસન સમાચાર
સ્વાર્થ ભાવનાને જન્માવે છે. માટે જ આ પાટણ (ઉ.ગુ) અત્રે શ્રી ભદ્રંકરનગર સોસા. ત્રિપુટી મારક ગણાય છે.
યટી મધ્યે શ્રી સુવિધિનાથ જિનાલયની ત્રીજી આ તો થઈ ભેગાભિલાષી–જીની વરસ ગાંઠની ઉજવણી પૂ. મુનિરાજ શ્રી જયવાત! ગાભિલાષી–જીને દેહથી પણ દવજ વિજયજી મા.ની નિશ્રામા વિદિ ૫ વધારે પ્રેમ જિન-ભગવાન ઉપર હોય છે, ને શુક્રવારે શાહ શીખવચંદ મુળચંદ પરિવાર ધનથીય વધુ રાગ જિનશાસન પર હોય છે તરફથી ઠાઠથી ઉજવાઈ હતી સવારે પ્રભુજી અને પરિવારથીય વધારે સ્નેહ ચતુર્વિધ ને અઢાર અભીષેક કરવામાં આવેલા બાદ સંઘ ઉપર હોય છે. જિન ઉપર સ્થાપન દવજા ચઢાવવવામાં આવી હતી. ત્યાર બાદ કરા પ્રેમ આગળ વધીને જિનમત અને પેડાની પ્રભાવના થયેલ બપોરે સાધમિક સંઘ ઉપર પણ સ્થપાય છે. અને એથી ભકિત રાખવામાં આવી હતી પ્રભુજીને આત્મકલ્યાણ વધુ ને વધુ નજીક આવે છે, સુંદર આંગી થા જિન મંદિરમાં દીપક માટે જ આ ત્રિવેણી તારક કહેવાય છે. રોશની કરવામાં આવી હતી રાત્રે ભાવના
જિનના આધારે જિનમત છે. જિન- માં પણ સારી જમાવટ થઈ હતી વિધિ મતના આધારે સંઘ છે. અને સંઘના સહારે વિધાન જામનગરવાળા નવીનચંદ્ર બાબુલાલ સહારે ધર્મ-સાધના છે. માટે જેણે મારક શાહે કરાવ્યા હતા સંગીતમાં અત્રેના શ્રી ત્રિપુટી સાથે છેડો ફાડી નાંખીને, તારક- મુકેશ નાયકની પાટી એ સારી જમાવટ ત્રિવેણી સાથે પ્રેમ બાંધવા દ્વારા ધમ-સાધ- કરી હતી. નાના દયેયને સિદ્ધ કરવું હોય, એણે દેહ – પરના રાગને “જિન” તરફ ધન પરના જે લેકે સાચી વાતની ટીકા કરે મમત્વને “જિનમત” તરફ અને પરિવાર અને ખેતી વાતને વધાવે તેને ખુદ ભગપરના પ્રેમ-પ્રવાહને “સંઘ તરફ વળાંક વાન પણ સમજાવી શકે નહિ. આપ જ રહ્યો !
-પૂ.આ. શ્રીવિ. રામચન્દ્ર સૂ.મસા.