________________
વર્ષ ૪ અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક :
અને વર્તારે જોયા જાણ્યા પછી વર્તમાન દુર્લભ એવી મનુષ્ય ગતિમાં આવી ગયા જીવન તરફ એક બારીક નજર નાખી તપાસી છીએ. લેવાની જરૂર છે કે આપણે ક્યાંથી આવ્યા. મનુષ્યગતિ એ જકશન છે, અહીંથી છીએ અને ક્યાં જવાની તૈયારી કરી રહ્યા ચારે ગતિમાં જઈ શકાય છે. કયાં જવું અને છીએ ?.
ક્યાં ન જવું એને નિર્ણય હવે આપણે ટ્રેનોમાં પણ મુસાફરો માટે ચાર વિભાગ જાતે જ કરવાનું છે. હોય છે. ફર્સ્ટ કલાસ, સેકંડ કલાસ, થર્ડ આ નિર્ણય વિના જીવનની નાવ હકારે કલાસ અને ગુડઝ ! માણસે ફસ્ટ-સેકંડ રાખશું તે ભવિષ્યમાં કદાચ એવું પણ અને થર્ડ કલાસમાં બેસતા હોય છે. જ્યારે. બની જાય કે લમણે હાથ દઈને આપણે જાનવરને ગુડઝમાં ભરીને લઈ જવાતાં ગાવું પડશે કે, હોય છે.
“ક્યાં રે જવું હતું ને ક્યાં રે જઈ ચડયા, પરલોકના મુસાફરો માટે દેવગતિ એ અમે ભવના મુસાફીર ભુલા રે પડયા...!” ફસ્ટકલાસ છે. મનુષ્યગતિ એ સેકડ કલાસ છે. અને તિર્યંચગતિએ એ થર્ડ કલાસ છે. શ્રી જૈનશાસન વિશેષાંક પ્રસંગ અને નરક ગતિ એ ગુડઝ છે. ગુડઝમાં લઈ
હાર્દિક શુભેચ્છા જવાતાં મોટા ભાગના જાનવરો બાંદરાના કે.
પ. પૂસિદ્ધાંત વાગીશ સ્યાદવાદ દેવનારના કતલખાને જ પહોંચાડાતાં હેય
વાચસ્પતિ તપાગચ્છાધિપતિ પૂજય આચાર્ય છે. જયાં બિચારાઓને મૃત્યુની ભયંકર . વેદના સિવાય કશું જ હેતું નથી.
""" દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરી
શ્વરજી મહારાજ સાહેબના વિનીત ફર્સ્ટ કલાસની ટીકીટ વધારે, સેકડની શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી પ્રશાંત દર્શન ઓછી થડની એથી પણ ઓછી અને ગુડ- વિજયજી મહારાજની શુભ પ્રેરણાથી તેમણે ઝમાં વગર ટીકીટેય જાનવરોને બાંધી જામનગર ઓસવાળ કેલેની તથા શાંતિ બાંધીને અનિચ્છાએ દાખલ કરાતાં હોય છે. ભવન ઉપાશ્રયમાં પ્રવચનની શરૂઆત કરી
દેવ અને મનુષ્યગતિમાં તે જ જઈ શકે તે નિમિ. કે જેણે જીવનમાં થોડી ઘણી પણ ધર્મની
ને શુભેચ્છક સહાયક મૂડી ભેગી કરી હેય ધર્મ જેની પાસે નથી. અને માત્ર અધર્મ જ જેના જીવનમાં એક સદ્ ગૃહસ્થ વ્યાપી ચૂક્યા છે. એના માટે તિર્યંચગતિ
હ : દિનેશભાઈ કે નરકગતિ લખાયેલી છે.
શ્રી રાકેશભાઇ ભરૂચવાલા આપણે પુણયશાળી છીએ કે તેનેય
#