SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ જ કાર માત્ર મારા જજ અશ ાઅ અ - આ છે કાર પર પુરૂષાર્થની શ્રોતા સુંદરજી બારાઈ - જ જ બજાજ - જ -અ અ અ - - દેવ-દેવ તે આળસુઓ જ કર્યા કરે છે, ઉદ્યમી અને તેજસ્વી પુરૂષોએ તે પુરૂષાર્થ જ કરવું જોઈએ. અનેક માણસે પુરૂષાર્થથી, પ્રારબ્ધને વગર આત્મકલ્યાણ સિદધ થઈ શકતું નથી. શ્રેષ્ઠ માને છે અને કહે છે કે, “આ વિશ્વના તેથી જ કહ્યું છે કે દેવને નાશ કરી સવ પ્રાણીઓ દૈવાધીન–પ્રારબ્ધાધીન છે. પોતાની શકિત પ્રમાણે આત્મકલ્યાણ માટે માટે પ્રારબ્ધમાં હશે, તે થશે. વ્યર્થ પુરૂષાર્થ કરે. દેવ દેવ તે આળસુઓ જ પુરૂષાર્થ કરવાથી કાંઈ લાભ થવાને નથી.” કર્યા કરે છે. ઉદ્યમી અને તેજસ્વી પુરૂએ પરંતુ શ્રી યોગવાસિષ્ઠમાં કહ્યું છે કે, તે પુરૂષાર્થ જ કરવું જોઈએ. “પૂર્વ જન્મના પૌરૂષથી ભિન્ન દેવ બીજી શ્રી યોગવાસિષ્ટમાં આ વિષયનું ઘણું કઈ વસ્તુ નથી. પૂર્વજન્મને પુરૂષાર્થ જ જ સુંદર વિવેચન કરવામાં આવેલ છે. દેવ છે એટલા માટે દેવ વાદીઓએ “હું શ્રીરામ મહર્ષિ વસિષ્ઠમુનિને પૂછે છે દેવને આધીન છું, કર્મ કરવામાં સ્વતંત્ર કે “ભગવાન ! દેવ શું છે? દેવ કેને નથી એવી બુદ્ધિ અથવા વિચારધારાને કહે છે ? આ સમજાવવાની કૃપા કરે” સત્સંગ અને સત્ શાસ્ત્રના અભ્યાસ વડે મહર્ષિ વસિષ્ઠ કહે છે, “હે રઘુનંદન મનથી દૂર કરીને આલશ્ય છોડી દઈ રામ! પૂર્વ પુરૂષાર્થ વડે પ્રાપ્ત થયેલ પ્રયત્ન પૂર્વક પોતાના આત્માના ઉદ્ધાર અવશ્યભાવી ફલને જે શુભ અને અશુભ માટે પ્રબળ પુરૂષાર્થ કરવો જોઈએ. જેમ ભાગ છે, તેને જ દેવ શબ્દથી ઓળખજેમ પ્રયત્ન થશે, તેમ તેમ શીધ્રતા પૂર્વક વામાં આવે છે અથવા પૌરૂષવડે ઈષ્ટ અને ફળની પ્રાપ્તિ થશે.” અનિષ્ટ કર્મનું જે પ્રિય અને અપ્રિયરૂપે પૂર્વજન્મના પુરૂષાર્થને કઈ દૈવ સંજ્ઞા ફલ પ્રાપ્ત થાય છે. તેને જે દેવ નામ આપે, તે તે બરાબર છે. પરંતુ જેઓ અપાયેલ છે એક માત્ર પુરૂષાર્થથી સિધ્ધ આળસ પ્રમાદને વશ થઈ તુચ્છ વિષય થનાર જે અવશ્યભાવી લે છે, તે જ આ જન સુખના ક્ષણિક લોભમાં ફસાઈને પૂર્વકૃત સમુદાયમાં દવ શબ્દથી પ્રતિપાદિત થાય પૌરૂષ યા દેવને વર્તમાન જમના પુરૂષાર્થ છે. સિદધ પુરૂષાર્થના શુભ અને અશુભ - વડે જીતવા માટે પ્રયત્ન નથી કરતા અને ફલના ઉદય પર “આમ જ થનાર હતું હંમેશા દંવના ભરોસે બેઠા રહે છે, તેઓ એમ બેલાય છે તેને દેવ કહે છે. કર્મ. દીન, પામર અને મૂઢ છે. કારણ કે પુરૂષાર્થ ફલની પ્રાપ્તિ થતાં “આથી જ મારી બુદ્ધિ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy