SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૨૬ : તા. ૧૧-૨-૯૨ થઈ હતી. એ જ મારે નિશ્ચય હતો” આ વિશ્વમાં જે જે પણ શૂરવીર, પરાએમ કહેવાય છે તેને દેવ કહે છે. ઈષ્ટ કૃમી, બુદ્ધિમાન અને વિદ્વાન પંડિત, અને અનિષ્ટ ફળની પ્રાપ્તિ થતાં “મારાં ચેગીઓ, તપસ્વીઓ થયા છે અને અત્યારે પૂર્વ જન્મનાં કર્મો જ એવાં હતાં, આમ છે, તેઓ શું પ્રારબ્ધથી જ થયા છે? જ થવાનું હતું ને થઈને જ રહ્યું છે આ નહિ જ વિશ્વામિત્રે પુરૂષાર્થથી જ બ્રાહ્મણપ્રકારની ભાવનાને વ્યક્ત કરનાર વચન જ ત્વ પ્રાપ્ત કર્યું હતું. અન્ય પુરૂષોએ પણ દેવ કહેવાય છે. જે લોકે ઉદ્યોગનો ત્યાગ જે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી છે, તે પુરૂષાકરીને કેવળ દેવના વિશ્વાસે બેઠા રહે છે, ર્થથી જ કરી છે. દેવ પણ પૂર્વના પુરૂષાતે આળસુ મનુષ્ય પોતે જ પોતાના શત્રુ થથી જ બંધાય છે. માટે નિઃશ્રેયસની સિદ્ધિ છે. તેઓ પોતાના ધર્મ, અર્થ, કામ અને માટે શુભ ઈચ્છા વડે મને રમ ભાવ યુકત મોક્ષ આ ચારે પુરૂષાર્થોને નષ્ટ કરી નાખે છે. થઈને યુકિત યુકત સપુરૂષ વડે સેવિત તેથી મનુષ્યને પ્રમાદી બનાવી અધોગતિના અને અનુષિત પુરૂષાર્થ કરવો જોઈએ, માગે લઈ જનાર દેવનો પરાજય કરી પુરૂષ અને દેવ પ્રારબ્ધ જ શ્રેષ્ઠ છે એમ માનપોતાની બુધિ, મન અને ઈન્દ્રિય વડે નાર બ્રાન્ત માનવને તેઓના કર્તવ્યનું ભાન યોગ્ય અને શુભ પુરૂષાર્થ કરી અભીષ્ટ કરાવી પુરૂષાર્થ તરફ વાળવા માટે પ્રયત્ન કુલની સિદ્ધિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. તે કરીને પુણ્ય કમાવું જોઈએ. જ માનવ જન્મની સફલતા થશે. મનુષ્ય પુરૂષાર્થને આશ્રય કરી સત્ પુરૂષાથથી જ માનવ મહાન આશ્ચર્ય શાસ્ત્રોને અભ્યાસ કરી સત્સંગ વડે કારક પ્રગતિ કરી શકે છે અને પુરૂષાર્થહીન બુદિધને નિર્મળ બનાવીને સંસાર સાગરથી માનવ અધમ બને છે. પિતાને ઉધ્ધાર કરી લેવો જોઈએ. શાસ્ત્રોના અભ્યાસથી સદ્દગુરૂના ઉપદેશ . (ફૂલછાબ) શ્રવણથી અને પોતાના પ્રયતન વડે સર્વત્ર જ નહ હ જ જાહ પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. માટે માનવે શાસન ડહોળાતામાં નથી.” “ધર્મ કલ્યાણની કામનાથી અશુભ વાસનાઓમાં યિા કરી તે યે ઠીક અને ન કરી તે થે ભટકતા મનને ત્યાંથી વિવેકપૂર્વક રેકીને જ ઠીક – આવું માનનારામાં શાસન નથી. કલ્યાણકારી, સર્વોત્કૃષ્ટ, અવિનાશી દુધ ધર્મ ક્રિયા કદી ન પણ કરે પરંતુ કરવી ચિંતનાત્મતત્વ છે, તેમાં જ તેને લગાડવું જ જોઈએ અને નથી થતી માટે પોતાને જોઈએ. પુરૂષાર્થથી જ બુદ્ધિમાનની કલ્યાણ પામર માને. એનામાં શાસન ટકે. માર્ગમાં પ્રગતિ થાય છે. દેવ તે દુખ -સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સાગરમાં ડૂબેલા દુર્બલ ચિત્તવાળા લોકોને સૂરીશ્વરજી મ. સા. માટે આશ્વાસને માત્ર છે. કહા હા હા હા હા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy