SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ - - - પ. પૂ. પરમશાસન પ્રભાવક અનેક જીવેના તારણહાર પૂજ્યપાદ પરમ ગુરુદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજા ગુરુ વિરહ ગીત ( રાગ... જિંદગી પ્યારકા ગીત હ...) ટળવળતા અમને છોડી, ગુરુદેવ હવે ચાલ્યા ગયા. સહુ સંઘના પ્રાણ આધારા, સકલ સંઘે રડતા રહ્યા; ટળવળતા..૧ જીવનમાં અંધાર છવાય, જગ બન્યું છે બાદલ છાય; અંતરની આશીષ મને આપે, પ્રભુ શાસન માર્ગે સ્થાપ. 1 ટળવળતા..૨ કઈ જીવોને ગુરુ તે તાર્યા. કેઈ ભકતેના આતમ સુધાર્યા; તુજ ચરણોની સેવામાં આવે, તેને સંયમની લગની લાગે. ટળવળતા..૩ તુજ ચરણેમાં કરુ હું વંદના, માગુ ભવભવ તુમ સેવન, આ ૫ છે અમ તારણહાર, તમ વિના ન કેઈ આધારા. ' ટળવળતા...૪ સિદ્ધાન્તના સાચા રક્ષક, જીવન નૈયાના સફળ આરક્ષક, મોક્ષ મારગ સહુને બતાવી, સાચી આરાધના કરી-કરાવી. ટળવળતા..૫ વિયેગ આપને નહિ સહેવાય, આંસુધારા નયને વહાવે, રામચન્દ્રસૂરીશ્વરજી ગુરુ રાયા, એક ક્ષણ પણ ન વિસરાયા. ૧ ટળવળતા...૬ | | પાં.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy