SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G/SEN 84 MUUSREI ક 29 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || පපපපපපපපපපපපපපපපප છે . શકિત હોવા છતાં જે જે પોતાની સામગ્રીથી ભગવાનની ભકિત ન કરે અને તે 1 પારકાની સામગ્રીથી પુજા-ભકિત કરે છે તે બધા ભકિત કરવા લાયક નથી. તે શરીરને ધર્મસાધન માનનારે મજેથી ઘરમાં રહે છે તે મહાબદમાશ છે. - રાગ-દ્વેષ વિના જેમ સંસારમાં ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધર્મ થાય નહિ. 0 છે. વિષય-કષાય ભૂંડા લાગે. ધર્મ સારો લાગે તે જે અનંતાનુબંધીના કષાય સંસારમાં / 9 રખડનાર હતા તે જ ધર્મમાં સહાયક થાય. 9. ધર્મની જેટલી ઉપેક્ષા કરશે, અધર્મને જેટલું સાથે કરશે તે છતે પૈસે દુર્ગતિમાં છે જવાને ધંધે છે. છે . ધન પરની મૂછ તે દુર્ગતિની ટિકીટ છે. છે . કેઈની પણ અપેક્ષા રાખે તે અબજોપતિ હોય તે ય ગરીબ. કેઈની અપેક્ષા ન જ આ રાખે તે શ્રીમંત. ૪ . અમે પણ જે અનુકૂળતાના પૂજારી હોઈએ અને પ્રતિકૂળતાના વૈરી હોઈએ તે સાધુ- કે પણની વફાદારી ન જાળવી શકીએ. છે . તમે પણ જે સુખના ભુખ્યા અને દુઃખથી કાયર હે તે ભગવાનની ભકિત કરવા છે છતાં ભગવાનના ભગત નથી અને સાધુની સેવા કરવા છતાં સાધુના સેવક નથી. આ ૪ દુઃખથી કાયર અને સુખને ભિખારી સાધુ થાય તે ય નકામે તે ભગવાનની કે આજ્ઞા પર કૂચડો જ ફેરવે. ભગવાને જે કહ્યું હોય તે કરતા તેને કંપારી ય ન આવે. છે . સદગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખને વેઠવા જેવું કહે છે පපපපපා ඇපපපපපපපපපපපපපපපපපපපප જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy