________________
૫૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જામનગર શ્રી કુંવરબાઈ જે મૂ. જેને દરેક પ્રસંગમાં ચિકાર હાજરી રહેતી ધર્મશાળા તરફથી ત્યાં જ એનેક્ષી બિલ્ડીંગ લંડન આફીકાથી સારા પ્રમાણમાં મહેમાને તથા અતિથિગ્રહ ના ઉદ્દઘાટન નિમિત્તે પધાર્યા હતા આઠે દિવસ ત્રણે ટાઈમ વિવિધ મોટા પૂજન શાંતિનાત્ર અષ્ટોત્તરી મહેમાનની ભક્તિ થતી સંગીતકાર મનોજસ્નાત્ર ભવ્ય વરઘાડે તથા સાધમિક વાત્સ- ભાઈ નાયક પૂળ ભાવનામાં રંગ જમાવતા ૯ય વિ. ભવ્ય અઠાઈ મહોત્સવ પૂ. આ શ્રી હતા. સંસ્થાના કાર્યકરો તથા સંઘના જિનેન્દ્ર સ્ર. મ. ની નિશ્રામાં માગશર સુદ કાર્યકર વિ એ ખૂબ મહેનત ઉઠાવી પ્રસંગને ૯ થી વદ ૧ સુધી ભવ્ય રીતે ઉજવાયે દીપાવ્યો હતે.
પરમશાસન પ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને સ્મરણાંજલિ
(રાગ-વાદા ના તેડ) હે સૂરિરાજ હે સૂરિરાજ
તમને યાદ કરી એ અમે આજ ગુર્જર દેશે કહેવણ ગામે જન્મ થતા કરે ત્રિભુવન નામે -
| દાદી રતનબાના પ્યારા રાજ..૧ બાલ્યવયમાં વૈરાગ્ય જાગે સત્તરમાં વર્ષે સંસાર ત્યાગે
ભાગે ગધારે સયમ કાજ ...૨ પુયે દાનસૂરીશ્વર પાયા પ્રેમ ચરણે જીવન સંપાયા
કન્યા રામવિજય મહારાજ૩ વૈરાગ્યભીની દેશના આપે અનેક જીવને સંયમે સ્થાપે
લાખો ભકતેના થયા શિરતાજ..૪ સંયમજીવનની ખુમારી જોતાં મરતક તુમ ચરણે ઝુકતાં
એ તે ભાવે શાસન સાજ..૫ પ્રચંડ પુણ્યના હતા જે સ્વામી સંઘ સકલના જે હિતકામી
જાય ૨ડતા મૂકી ગુરુરાજ..૩ ઝગમગતો દીવડે બુઝાય ચે તરફ અંધકાર છવાયે
લેતા આવી ન કાળને લાજ...૭ લાખો કરોડની બેલી બેલાય પણ અબજોને હીરે ગુમાય
ગયા પહેરવા મુકિતને તાજ૮ પંન્યાસ વિમલસેનવિજય સોહીય પાવન નિશ્રાએ ગુણગવાય
આપે સંવેગને આશીષ આજ દેને દરિશન અમને આજ
હે સૂરિરાજ, હે સૂરિજ - સાધ્વી સવેગનિધિશ્રીજી (મદ્રાસ શ્રા સુ. ૧૫)