SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - I અંધારામાં અજવાળું – સત્યભાષિતા 6, Is – શ્રી સત્યદશી – અનંત ઉપકારી શ્રી તીર્થંકરદેવના આ ન કરે તે તે કેવો કહેવાય? સત્ય બોલી પરમતારક શાસનને અવિચ્છિન્નપણે ચલા- તે બીજાને માઠું લાગશે, પાસેના ય ખસી વવામાં, શાસનના પરમાર્થને પામેલા ધર્મા- જશે, ઝઘડાખરમાં ખપીશું તેમ માનીને ચાર્યાદિ મહાપુરૂષને ફાળો નાનોસૂનો નથી. સત્ય માર્ગ ન સમજાવે છે તે આત્મા કે જેઓએ શાસનની રક્ષા માટે અવસર સ્વયં ડુબે છે અને અનેકને ડુબાડે છે. આવે પોતાના પ્રાણની પણ પરવા કરી • પ્રાણાંત આપત્તિમાં પણ સત્યના પ્રકાનથી. ખરેખર તારક એવા શાસનની મહત્તા શનથી શાસનની ઉનનતિને કરનારા પૂ. શ્રી સમજાઈ જાય તે કેણ એ સકણું હેય કાલિકસૂરિજી મહારાજાનું દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં જે શાસન માટે સર્વસ્વ અર્પણ ન કરે ? સુપ્રસિદ્ધ છે. એવા સમર્થ આત્માઓ જીવતા હોય ત્યારે શ્રી દત્ત રાજાની નગરીમાં વિહારના શાસન સામે આંખ ઊંચી કરવાનું સામર્થ્ય કમપૂર્વક વિહાર કરતાં કરતાં સપરિવાર પૂકેઈનામાં ય હોતું જ નથી. ' શ્રી કાલિકસૂરિજી મહારાજા પધાર્યા છે. ભગવાને ફરમાવ્યું છે કે જેઓએ તેથી ધર્મીજનો મેઘના ગર્વથી ચકેરની ઉપકાર કરવો હોય તેઓએ ઘણું જ શાણુ જેમ આનંદને પામ્યા છે અને મીઠી મધુરી સમજુ-વિવેકી બનવું જોઈએ. આચાર– દેશના રસના આહાદથી અત્યંત આત્મિક વિચાર–ઉચ્ચારમાં એકરૂપતા સધાય તે જ આનંદની તૃપ્તિને અનુભવે છે. વાસ્તવિક કેટિન ૫કાર સાથે પરોપકાર આ જે દત્તરાજા છે તે મિશ્યામતિ છે થઈ શકે. જેમ હિત–મિત અને પશ્ય હેય અને ઘણુ ઘણુ યોને કરાવે છે. અને તે જ બોલવાનું છે. સત્ય હોય તે બધું સંસારી સંબંધે પૂ. આચાર્ય મહારાજને જ બેલવું તેમ નથી તેથી જ સાધુપુરૂષોને સરે જૂઠ નહિ બોલવું તેવી પ્રતિજ્ઞા હેય છે! Rા ભાણેજ થાય છે. પોતાની માતાના કહેવાથી અવસર આવે કડવું સત્ય પણ બોલવાન પૂ. આચાર્ય મહારાજ પાસે આવે છે. છે. સત્યના પ્રકાશન સમયે જે સત્ય ન જીવની ચાલ, બેલચાલ રીત ભાત બેલે તે બીજા છ ઊંધું લઈને જાય, ઉપરથી જ તેની યેગ્યતા–અગ્યતાને મહાઉનમાર્ગે જાય કે મિશ્યામાર્ગમાં જોડાય તે પુરૂષ માપી લે છે. જે રીતે આ રાજ પૂ. બધું પા૫ જાણવા છતાં સત્ય પ્રકાશન ન આચાર્ય ભગવંત પાસે આવે છે તેથી જ કરે તેના શિરે આવે છે ! ગાઢ અંધકાર તેઓ સમજી જાય છે કે આ અયોગ્ય જીવ હોય અને બેટરી પાસે હોવા છતાંય પ્રકાશ છે. કોઈપણ રીતે સમજી શકે તેવું નથી.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy