________________
૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
બાકી હતું, ઉપવાસના માત્ર નિમિત્તથી છવુ, અદ્રમ અક્ષયનિધિ, પૌષધ, સામાયિક શુભધ્યાન ધરતાં ધરતાં તેઓ સ્વર્ગે ગયા વગેરે ધર્મક્રિયાઓ ભાવ પૂર્વક કરવી જોઈએ. છે, ત્યાંથી ચ્યવીને મેક્ષમાં જશે.
જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ કરવા હમેશાં પછી, કેવળજ્ઞાની ભગવંતે . યક્ષા
ઉદ્યમવંત બનવું જોઈએ, આ પર્યુષણ પર્વમાં સાદવજીને ચાર ચૂલિકાએ સંભળાવી, યક્ષા
કલ્પસૂત્રના વ્યાખ્યાન એકાગ્ર ચિત્તો સાવીએ તે યાદ કરી લીધી. ત્યારબાદ,
સાંભળવા જોઈએ, દેવ-દર્શન-પૂજા શાસનદેવી યક્ષા સાધ્વીજીને ભરતક્ષેત્રમાં
વિગેરે દરરોજ કરવી. આઠેય દિવસ લીલેપાછાં લાવ્યા.
તરીને ત્યાગ કરવો જોઈએ. સુપાત્રે દાન પ્રિય વાચકે! સાર આપણે એટલે નિત્ય આપવું જોઈએ. સકલ સંઘને મન જ લેવાને છે કે શ્રીયક મુનિએ જેવી રીતે વચન-કાયાથી ત્રિવિધ ખમાવવું જોઈએ. ફકત એક જ દિવસના ઉપવાસથી દેવગતિ ક્રોધથી રહિત થઈને નિષ્કપટ ધમની આરામેળવી અને અંતે મેક્ષ પણ મેળવ્યું,
ચ, ધના કરવી જોઈએ. એ પ્રમાણે જે ભવ્યા
ત્માઓ પર્યુષણ પર્વમાં મન-વચન-કાયાની તેવી રીતે આપણે પણ શકિત મુજબ શદ્ધિથી ધર્મની વિશુદ્ધ આરાધના કરશે મહાપ્રભાવક પર્યુષણ પર્વમાં ઉપવાસ, તેઓ ચોકકસ પરમપદને પ્રાપ્ત કરી શકશે. as
accessed ones तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्ते से चेत्वमलमन्येन केनचित् ॥ હે પ્રભુ! લોકોત્તર ચારિત્રવાળા આપના ચિત્તને વિશે હું રહું એ તે અસભવિત છે પરંતુ મારા ચિત્તને વિશે આપ રહે એ બનવા જોગ છે અને એમ થાય તે માટે બીજી કઈ જરુર પર જ નથી.
હેમરાજ લગધીર ગુઢકા પરિવાર (જોગવડવાળા)
C/o. યુનાઇટેડ ટ્રેડર્સ જૈન શાસનને હાર્દિક શુભેચ્છા.......... ૧૯૬-૧૯૮ સેમ્યુઅલ સ્ટ્રીટ ૨/રર ભગવાન ભુવન
મુંબઈ નં-૯ පපපපපපපපපපපපපපපපපපපපප