SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧ બાકી હતું, ઉપવાસના માત્ર નિમિત્તથી છવુ, અદ્રમ અક્ષયનિધિ, પૌષધ, સામાયિક શુભધ્યાન ધરતાં ધરતાં તેઓ સ્વર્ગે ગયા વગેરે ધર્મક્રિયાઓ ભાવ પૂર્વક કરવી જોઈએ. છે, ત્યાંથી ચ્યવીને મેક્ષમાં જશે. જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ કરવા હમેશાં પછી, કેવળજ્ઞાની ભગવંતે . યક્ષા ઉદ્યમવંત બનવું જોઈએ, આ પર્યુષણ પર્વમાં સાદવજીને ચાર ચૂલિકાએ સંભળાવી, યક્ષા કલ્પસૂત્રના વ્યાખ્યાન એકાગ્ર ચિત્તો સાવીએ તે યાદ કરી લીધી. ત્યારબાદ, સાંભળવા જોઈએ, દેવ-દર્શન-પૂજા શાસનદેવી યક્ષા સાધ્વીજીને ભરતક્ષેત્રમાં વિગેરે દરરોજ કરવી. આઠેય દિવસ લીલેપાછાં લાવ્યા. તરીને ત્યાગ કરવો જોઈએ. સુપાત્રે દાન પ્રિય વાચકે! સાર આપણે એટલે નિત્ય આપવું જોઈએ. સકલ સંઘને મન જ લેવાને છે કે શ્રીયક મુનિએ જેવી રીતે વચન-કાયાથી ત્રિવિધ ખમાવવું જોઈએ. ફકત એક જ દિવસના ઉપવાસથી દેવગતિ ક્રોધથી રહિત થઈને નિષ્કપટ ધમની આરામેળવી અને અંતે મેક્ષ પણ મેળવ્યું, ચ, ધના કરવી જોઈએ. એ પ્રમાણે જે ભવ્યા ત્માઓ પર્યુષણ પર્વમાં મન-વચન-કાયાની તેવી રીતે આપણે પણ શકિત મુજબ શદ્ધિથી ધર્મની વિશુદ્ધ આરાધના કરશે મહાપ્રભાવક પર્યુષણ પર્વમાં ઉપવાસ, તેઓ ચોકકસ પરમપદને પ્રાપ્ત કરી શકશે. as accessed ones तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्ते से चेत्वमलमन्येन केनचित् ॥ હે પ્રભુ! લોકોત્તર ચારિત્રવાળા આપના ચિત્તને વિશે હું રહું એ તે અસભવિત છે પરંતુ મારા ચિત્તને વિશે આપ રહે એ બનવા જોગ છે અને એમ થાય તે માટે બીજી કઈ જરુર પર જ નથી. હેમરાજ લગધીર ગુઢકા પરિવાર (જોગવડવાળા) C/o. યુનાઇટેડ ટ્રેડર્સ જૈન શાસનને હાર્દિક શુભેચ્છા.......... ૧૯૬-૧૯૮ સેમ્યુઅલ સ્ટ્રીટ ૨/રર ભગવાન ભુવન મુંબઈ નં-૯ පපපපපපපපපපපපපපපපපපපපප
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy