________________
SERE21/22/75 % BARCOWY33
MONOBLOC છૂટર મુજબ શm #જ
den 21 OR 232
aહજાસતસૂરીRવરજી મહારાજની જ
તંત્રીઓ:- 6 જચંદ મેઘજી ગુઢક્ષ
().
હેમકુમાર મજમુtvલાલ શાહ e | I Am [. (૨જકેટ)
સુરેશૃંદ્ર ચંદ જેઠ
(વઢવા()
પાચક પદ#2 ગુઢક/ ( અઠવાડિક )
(78) 3IIRAી વેર// ૨. શિવાય માર્ચ
વર્ષ ૪] ૨૦૪૮ પોષ સુદ-૯ મંગળવાર તા. ૧૪-૧-૯૧ [અંક રર વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦ “અનુપમ સાધુતાના સ્વામી, ભાવથી વંદીએ શિરનામી”
-શ્રી ગુદશી. (દીક્ષા ધર્મનું અનુમોદન કરનારા હજારો લોકોને ભગવાનના શાસનની દીક્ષા - સમજાવવાની તક મળે તે જ એક શુભહેતુથી પોતાની દીક્ષા તિથિની અનુમતિ આપનાર “તમે બધા દીક્ષા ન લઈ શકે તે બને પણ દીક્ષા ધર્મના પ્રેમી તે બને જ” આ દિવ્ય સંદેશ પ્રાન્ત આપનાર દીક્ષાના દાનવીર દીક્ષાયુગ પ્રવરંક સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પિષ સુદ ૧૩–૧૪ ની દીક્ષા તિથિને અનુલક્ષીને દીક્ષા ધર્મને મહિમા સમજાવનાર તે પુણ્યપુરુષના ગુણ કીર્તનને યત્કિંચિત પ્રયત્ન કરેલ છે. તે શાંતચિત્તે વાંચી, વિચારી કમમાં કમ સી દીક્ષાના પ્રેમી બને તે જ ભાવના,
– સંપા.) “ત્યાગીના ગાઈએ ગુણગ્રામ,
તે અવશ્ય મળે મોક્ષધામ” સંયમ ભલે હે ખાંડાધાર, સંયમ જ છે જીવનને સાર. સંયમ છે શૂરાના શણગાર
સંયમ કરે સાધકને ભવજલપાર.” અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ સત્યાગમય ધમ બતાવીને જગતના . | ભવ્ય જીવે ઉપર અનુપમ કેટિને ઉપકાર કર્યો છે. તે પરમ તારકેએ મેટા મેં માત્ર