________________
*
,
જ્યRWત્તરારજી મહુરજજર = /#ા તથા રજૂ. ૪- ૨
વતંત્રીઓ:- જ
હાલ દેશે દ્ધારક જા 87Qજીયમ, 22121 BLOG GRIDY er leveloce e della
સચંદ મેઘજી ગુઢ
(જેલ)
હેમેન્દ્રકુમાર મજમુખલાલ શાહ
17) શRI,
જકોટ) સુરેન્દ્ર ચંદ જેઠ
વઢવાજ)
(અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
()
વર્ષ ૪] ર૦૪૮ પોષ સુદ-૨ મંગળવાર તા. ૭-૧-૯૧ [અંક ૨૧ વાષક લવાજમ રૂા. ૪૦ ].
[ આજીવન રૂા. ૪૦ : હેયુ પલટાય તો ધર્મ આવે –સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
અનંત ઉપકારી શ્રી જિનેવર દેના શાસનમાં તે જ તપને શુદ્ધ કેટિને કહ્યું છે આ છે, કે જેમાં અનાદિકાલીન પદ્દગલિક રણમતા બેઠિ છે તે ખસી જાય અને આત્મામાં
જ. રમણુતા પેદા થાય શ્રી જિનેવર દેવની પોતાની શક્તિ મુજબ પૂજા-ભક્તિ કરવામાં આવે, જેથી કષાયો હાનિ પામતા જાય અને આત્માની એવી ઉત્તમદશા થાય કે જયાં સુધી તેને સંસારમાં રહેવાનું હોય ત્યાં સુધી આજ્ઞા, આત્મા સાથે એકમેક થાય. આવા પ્રકારનો તપ પેદા થયા વિના દોષે, રેહનાર અને ગુણે પેદા કરનાર કર્મોની નિ જરા સાચી થતી નથી. તેવી નિર્જરા ન થાય તે સાચા ભાવે સંવર આવે નહિ.
આત્માને મેટામાં મોટો દેષ મિથ્યા છે અને સઘળા ય ગુણોની ખાણ જે ગુણ સમ્યકત્વ છે. જેને મિથ્યાત્વ કાઢવું હોય અને સમ્યકત્વ પામવું હોય તેને આવો તપ કર્યા વિના ચાલે નહિ એ મિથ્યાત્વ કાઢવાનું અને સમ્યકત્વ પામવાનું મન પણ કેને થાય? મોક્ષની ઈચ્છા થઈ હોય તેને મોક્ષની ઇરછા પણ કેને થાય? સંસારનું સુખ ભયંકર લાગે તેને સંસારનું સુખ ભયંકર લાગે નહિ ત્યાં સુધી મોક્ષની ઈચ્છા થાય જ નહિ. આ સંસારનું સુખ ભૂંડું લાગે તેવું છે? દુઃખ તે આખા જગતને ભૂંડું લાગે છે પણ સમજુને સુખ ભૂંડું લાગે છે ત્યારે તેને મોક્ષની ઈચ્છા પેદા થાય છે. પછી તેને ધર્મ જાણવાની ઈચ્છા થાય છે. તમને ધર્મ જાણવાની ઇચ્છા પેદા થઈ છે ? આ બધા ધર્મ કરનારા છ બેઠા છે તેને થાય છે કે “હું જે ધર્મ કરુ છું તે ચીજ શું છે? શા માટે ધર્મ કરવો જોઇએ? ધર્મથી ફાયદો શું?” તેમ જાણવાની ઈચ્છા થઈ? સમજુ માણસ કદી રૂટીંગ મુજબ ધર્મ કરે? તેને પૂછે કે શા માટે ધર્મ કરે તે જવાબ ન આપે? ભણેલા સમજુ જે આમ બોલે તે મૂખ પાસે તે