SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ - - --- --- - -- રાજકેટ વર્ધમાનનગરને આંગણે સમગ્ર રાજકેટના વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓને પ્રથમવાર ઉજવાયેલે બહુમાન સમારોહ લેખક : ગુણાનુરાગી પૂજ્ય આ. ભગવંત શ્રીમદ્દ વિજય નિયમના પ્રભાવે ઉદર્વગતિ પામી શક્યા. રામચંદ્રસૂરિ મ.ના દિવ્ય આશીર્વાદ તથા જીવન પાવન કરી શકયા. આ સમારોહ પરમ પૂ. આ. દે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી ખરેખર દર્શનીય હતે. મ.ની પાવન નિશ્રામાં આસો વદ ૪-૫ ને આ બહુમાન સમારોહમાં કેના બહુમાન થયા. રવિવાર તા. ૨૭-૧૦-૯૧ ના રોજ વ્રત- ' ૦ જેઓએ જીવનમાં ગૃહમંદિર, દેરાસર, ધારી શ્રાવક શ્રાવિકાઓનો બહુમાન સમ 'ઉપાશ્રય, જ્ઞાનભંડાર નિર્માણ કર્યા રેહ શાહ પ્રભુદાસ કરસનજી પરિવાર હોય-તીર્થના ઉદ્ધાર કરાવ્યા હેય. તિરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેએના કુટુંબમાંથી ભાઈ અગર બેને જગતમાં સંપત્તિ ઘણાને મળે છે પણ સદુપયેગની કળા ઘણું ઓછાં પાસે દિક્ષા લીધી હોય તેના માતા-પિતા. હોય છે. આ પરિવારના લેહીમાં ઊંડા ૦ એક લુહાણ ભાઈ બન્ને ટાઈમ ચેપધર્મ સંસ્કાર છે. ગૃહમંદિર છે. તેમજ ડીમાં જોઈ પ્રતિક્રમણ કરે છે. સત્રિપ્રભુદાસભાઈએ પણ તેમના જીવન દરમ્યાન ભજન-અભયના ત્યાગી છે. સુકૃતના સુંદર કાર્યો કર્યા હતા. આ માટે ૦ એક ઈતર ભાઈ સાત વ્યસનના ત્યાગી જે બહુમાન માટે ફોર્મ બહાર પાડવામાં છે. સાથે રાત્રિભોજનના ત્યાગી છે. આવ્યા હતા. તે અને વિશેષ નિયમે જે ભયંકર માંદગીમાં ડોકટરે દવા લેવા પુણ્યશાળીએ જીવનમાં આરાધે છે તેની કહ્યું. આ ખુમારીવાળા ભાઈએ કહ્યું નિયમાવલી અહીં રજૂ કરી છે. પુણ્યવાને ભલે આ દેહ પડે રાત્રે દવા નહિ લઉ. વાંચી વિચારી આવા નિયમે જીવનમાં કરે નિયમ તેડી નથી જીવવું. જિનવાણી ગામે ગામ શહેરે શહેરે દાનવીરે આવા નિયમિત સાંભળે છે. વ્રતધારી આત્માઓનું બહુમાન કરે તે ૦ ૯ લાખ લેગસ્સને જાપ પૂર્ણ કરેલ. સુકૃતના ગુણાકાર થાય બીજાને પણ નિયમો જીવવિચાર-નવતત્વ ભાગ, કર્મગ્રંથ લેવાનું મન થાય. ગુણને ખપી આત્મા વિગેરે કંઠસ્થ હેય. ગુણવાનનું બહુમાન કર્યા વગર રહી શકે છે ૨૯ વર્ષથી માત્ર પાંચ દ્રવ્ય એકાસણું. નહિ. બીજ હંમેશા નાનું હોય છે તેમાંથી ૧ જીવનભર સંથાશમાં સૂઈ રહેવું. માટે વડલે બને છે. વંકચૂલ આદિ નાના ૦ રાત્રિભોજન ત્યાગ દુવિહાર-વિહાર.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy