________________
૫૪૦ : : પૂ.આ. શ્રી વિ. રામચંદ્રસૂ. મ. સા. ના ] જૈન શાસન અઠવાડિક (૬) મણીયાર જૈન દેરાસર
(૯) રણ છઠનગર જૈન દેરાસરજી ચૌધરી હાઈસ્કૂલ સામે, રાજકેટ. સંત કબીર રોડ, રાજકેટ. (૭) શ્રી શૈયા રેડ જૈન દરારજી
જુના કપડાં એકત્ર કરી જરૂરીયાત - આમ્રપાલી ટોકીઝની સામે, રાજકોટ. વાળાને પહોંચાડવામાં આવશે. અનુકંપા
દાનને હેતુ છે. તમારા આઉટ ઓફ ડેઈટ (૮) જાગનાથ જૈન દેરાસરજી
કપડાં જૂના કપડાં બીજાને અપ ટુ ડેઈટ એમાન ભુવનવાળી શેરી,
સુંદર બનાવી દેશે. સૌ ઉદારતાપૂર્વક યાજ્ઞિક રોડ, રાજકેટ
કાર્યમાં જોડાઈ જાવ.
ભવ્ય સન્માન સમારોહ રાજકોટમાં વર્ધમાનનગરમાં પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ચાલતા મહેતા કેશવલાલ દલીચંદ તરફથી ઉત્સવમાં ભવ્ય સમારોહ રવિવારના ઉજવાય. તેમના તરફથી સવારે વાજતે ગાજતે બેંડ સહિત વષીદાન દેતા અનેક ભાઈઓએ સાફા વિગેરે પહેરી ઉત્સાહ સાથે વાડીમાં લઈ ગયા હતા. પૂ. શ્રીનું એક કલાક પ્રેરક પ્રવચન થયું વિહારમાં સાધર્મિક ભક્તિ માટે લગભગ બે લાખનું ફંડ થયું શાહ પ્રભુદાસ કરશનજી પરિવાર તરફથી રાજકેટના પ૩ દીક્ષાર્થીના માતા-પિતા તથા ગૃહ દેરાસરો તથા ધાર્મિકસ્થાને બનાવી આપનાર દાતાઓનું ભવ્ય સન્માન થયું હતું: તેમજ જીવદયા મંડળી પાંજરાપોળ તથા દેરાસર ઉપાશ્રયના સ્ટાફને રોકડ રકમ દેવાઈઃ . આ રીતે હિન્દુસ્તાનભરમાં પ્રથમ રાજકેટને આંગણે ભવ્ય પ્રસંગ ઉજવાયો. ઉત્સવને આજે કા. સુ. ૧૦ છેલ્લો દિવસ હતે શાંતિસ્નાત્ર ભવ્ય રીતે ભણાયું. જુદા જુદા ભાઈએ તરફથી છ સંઘપૂજન થયા હતા.
મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત પૂ. મુનિભગવંત તથા સાધ્વીજી ભગવંતે
પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. સા. ૦ પૂ. મુ. શ્રી લાભવિજયજી મ. ૦ પૂ. મુ. શ્રી વિનયચંદ્ર વિજયજી મ. ૦ પૂ. મુ. શ્રી હર્ષચંદ્ર વિજયજી મ. પૂ, મુ. શ્રી જિનરક્ષિત વિજયજી મ. ૦ પૂ. મુ. શ્રી જયરક્ષિત વિજયજી મ. ૧ પૂ. મુ શ્રી વિમલરક્ષિત વિજયજી મ.
પૂ. સા. શ્રી રત્નતાશ્રીજી મ. ૧ પૂ. સા. શ્રી તરુલતાશ્રીજી મ. ૧ પૂ. વાવૃદ્ધ સા. શ્રી પદ્મપ્રભાશ્રીજી મ. આદિ ઠા.