SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧૮+૧] સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક : : ૫૧૭ મરીને કયાં જશે? એમને તે એટલું જ ઉત્કૃષ્ટ આરાધના દ્વારા ઝટ મોક્ષમાં જવાય. કહેવાનું છે કે તમારે શક્ય હોય તે સાધુ હવે બે મિનિટ વધારે... કહ્યું છે કે ધર્મ જ સ્વીકારો જોઈએ. જે ન સ્વીકારી એકવાર ભાવથી સર્વવિરતિ પામે તે સાત શકાય તે શકિત મુજબ શ્રાવકપણું એવું આઠ ભવમાં મકામાં જઈ શકે છે તે પાળવું જોઈએ કે સાધુપણું પાળવાની આપણે આ ભવમાં ચારિત્ર ધર્મની શુદ્ધ શકિત પેદા થાય, જે કઈ વિદત ન નડે આરાધના કરી, અને તે આવતા ભવમાં તે તરત ઠેકાણું પડી જાય. મહાવિદેહમાં જઈ તીર્થંકર પરમામાના આપણે બધાએ વહેલામાં વહેલા યોગને પામી અને મોક્ષમાં જવું છે. એ ન મેક્ષમાં જવું છે. સાધુ સાધ્વીએ સાધુપણાના બને તો ત્રીજા ભવે, પાંચમા ભવે છેવટે આચારને, સાધુ જીવનની મર્યાદાઓને જાળ - સાતમા ભવે ! સાત આઠ ભવથી વધારે હવે વીને એવી આરાધના કરવાની કે વહેવી : સંસારમાં રહેવું નથી. આવી ભાવના ચારેય તકે મોક્ષમાં પહોંચાય. ભલે આ ભવમાં અહિંથી મેક્ષે જવાય નહિ પણ જેમ પ્રકારના શ્રીસંઘમાં બધાની હોવી જોઈએ. કેટલાય મહાત્માઓ અહિંથી મહાવિદેહમાં આવી ભાવના સૌ રાખે, આત્મકલ્યાણમાં જઈને મેક્ષમાં ગયા તેવી રીતે આપણે ઉદ્યમ કરે અને સૌ વહેલામાં વહેલા મોક્ષે પણ બધા ઈછિએ કે અહિંથી મહાવિદેહમાં પહોંચે એ ભાવના રાખી પૂર્ણ કરવામાં જન્મ થાય. તીર્થંકર ભગવાનને વેગ મળે, આવે છે. (પ્ર. સન્માર્ગ પ્રકાશન, ત્યાં આપણને સાધુપણું મળે અને એની પાછીયા પી-અમદાવાદ) - વિરલ વ્યકિતત્વ – આ મહાપુરુષના જીવનમાં દેવાંશી તવ હતું, એમના ચરણોમાં લક્ષમીન, મુખમાં સરસ્વતીને, હદયમાં અરિહંતને, કરકમળમાં શાસ્ત્ર અને મસ્તકમાં જિનાજ્ઞાને વાસ હતા. એમની આંખમાં કરૂણાનું અમૃત હતું. તે શાસ્ત્રરક્ષા માટેની અચલતાનું નિકંપ તેજ પણ હતું. એમના પ્રવચનમાં આત્માના ઉદ્ધારની વાત સાથે આજના કહેવાતા બૌદ્ધિક તરફ અનુકંપાની વાતે પણ આવતી. “સવિ છવ કરૂં શાસનરસી જેવી ભાવના એમના અંતરમાં અવિરત રમતી. પરમાત્માની આજ્ઞા બધા સમજે અને એ સમજને જીવનમાં ઉતારી આત્માને ઉદ્ધાર સાથે એવું તેઓશ્રી ઈચ્છતા. પોતાના ઉપાસક આવે કે વિરોધીઓ આવે, બંનેની વાત તેઓશ્રીજી એક સરખી સમતાથી સાંભળતા. જે વાત્સલ્ય એમણે ઉપાસકેને આપ્યું એ જ વાત્સલ્ય એમણે વિરોધીઓને પણ આપ્યું. એમણે જીવનમાં સત્ય ખાતર અનેક સંઘર્ષોને હસતે મુખે સામને કર્યો અને સત્યની સે એ સો ટકા જાળવણી માટેના પ્રબળ પ્રયત્ન કર્યા. આ સંધર્ષો પણ એમણે પિતાને માટે નહીં પણ સત્ય માટે જ વેઠવા. સત્યને જ એ પોતાનું માનત. જાણે કે સત્ય જ એમને આમા હતો. આયુષ્યની છેલ્લી પળ સુધી એમણે સત્યને પકડી રાખ્યું પ્રશંસા કરનાર આવે કે નિંદા કરનારા આવે.બંનેને તેઓશ્રી સત્યની જ વાત કરતા. કારણ મોક્ષ એમનું લક્ષ્ય હતું સત્ય એનું સાધન હતું.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy