SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૬ : : પૂ.આ. શ્રી વિ. રામચંદ્રસૂ. મ. સા. ના ] જૈન શાસન અઠવાડિક બીજા નંબરમાં જેએ પાંચ મહાવ્રત આથી જેણે જેણે આજે કે આજ પૂર્વે સ્વીકારીને ખાવા-પીવામાં પડી જાય છે, સાધુપણું સ્વીકારી પાંચ મહાવ્રતે સ્વીકાપાંચ મહાવ્રતને, આ વેષને ઉપગ રેલા છે, તે બધા જ નિર્ણય કરે કે જે ખાવા-પીવા માટે મેજ-મજા માટે કરે છે, મહાવતે સ્વીકાર્યા છે તેની જીવનમાં કયાતે “ભક્ષિકા જેવા છે, તે પણ નકામા થઈ રેય પણ ઉપેક્ષા ન થાય, આ મહાવ્રતને જાય છે અને શાસન માટે ભારભૂત બને છે. ઉપગ ખાવા-પીવા મેજ-મજા માટે ન ત્રીજા નંબરમાં જેઓ મહાવ્રતે લઈને થાય. કોઈપણ ભોગે સ્વીકારેલા મહાવતેની વિશેષ શક્તિના અભાવે તેની વિશેષ પ્રભા- લેશ પણ વિડંબણ ન થાય. પ્રાણના ભોગે વના નથી કરી શકતા પણ ખાવા-પીવા પણ એનું આણીશુદધ પાલન થાય અને મોજમજામાં ન પડતા મકિતના ધ્યેયને સિદ્ધ જેની જેની વિશેષ શકિત હોય તેઓ આ કરવા કટીબદ્ધ રહે છે અને સ્વીકારેલા મહાવ્રતનું એવી ઉત્તમ રીતે પાલન કરે મહાવ્રતનું સારૂ પાલન રક્ષણ કરે છે તે કે અનેકને આ મહાવ્રતો સારામાં સારી “રક્ષિકા જેવા છે, એ બધા ઉત્તમ છે અને રીતે પમાડી શકે છે આ નિર્ણય કરનાર એ પિતાનું અવશ્ય કલ્યાણ કરે છે, એને - દરેકે ખાવા-પીવાદિની તમામ મજા વગેરે ક જોઈને પણ ઘણાનું કલ્યાણ થાય છે. છેડીને અપ્રમત્તપણે સાધુપણું પાળવાનું - જ્યારે કેટલાક તે એવા હોય છે તે છે અને ભગવાનની આજ્ઞાને દર્શાવના જે મહાવ્રતને પામ્યા છે. તેની શ્રેષ્ઠ આરા શાસ્ત્રોના સ્વાધ્યાયમાં લીન રહેવાનું છે. ધના દ્વારા વિશેષ શકિતઓ પ્રાપ્ત કરીને આટલી હિતશિક્ષા સાધુ-સાધ્વી માટે છે. અનેક આત્માઓના હૃદયમાં ધર્મ બીજ વાવે હવે જે કર્મવેગે સંસાર છોડી છે. મહાવ્રતે પ્રત્યે અનન્ય સદ્દભાવ પેદા શકયા નથી અને સાધુપણું લઈ શકયા નથી. કરાવે છે, અનેક આત્માઓને મહાવતે એથી જેને સંસારમાં રહેવું પડયું છે. તે પમાડી એના સારા આરાધક બનાવે છે. શ્રાવક શ્રાવિકા સંસારમાં કદિ પણ રાજીથી આ રીતે સ્વ-પરનું કલ્યાણ સાધનારા ન રહે. કયારે છૂટે? કયારે છુટે? કયારે સાધુઓ “રહિણી” જેવા શ્રેષ્ઠ છે. સાધુપણું મળે અને જ્યારે વહેલામાં - આજે તમે જે મહાવ્રતો લીધા છે. વહેલે મોક્ષે જાઉં ? આ ભાવનામાં રમે એને સારી રીતે પાળી, યોગ્યતા મેળવી તે કામ થઈ જાય. અનેક જીને પમાડવાની મહેનત કરવાની જેણે જેણે સાધુપણાને સ્વીકાર કર્યો છે, છે. જેનામાં એવી વિશેષ શકિત હોય તેમણે તે દરેકે સ્વીકારેલા સાધુપણાને સાચવવાનું પણ પિતાના કલ્યાણ માટે સારી આરાધના છે. જેઓ સંસારમાં બેઠેલા છે અને મજા કરવાની છે. જો આટલું પણ થાય તે પણ કરે છે તેમની સાધુને સદાય દયા આવવી કામ થઈ જાય. , જોઈએ. મનમાં થવું જોઈએ કે બિચારા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy