SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧૮+૧૯ : સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક : .: ૫૦૭ થઈ હતી. પૂજ્યશ્રીની ૯૮ મી ઓળીનું શાક જ હા - પારણું ઓળીના અંતિમ દિવસે થયું હતું. “હાજર જવાબી બુદ્ધિશાળી” ૧૬૦ આરાધકેએ અઠ્ઠમતપની આરા- બાળક ત્રિભુવનપાલ (પૂ. આ. શ્રી ધના કરી હતી જેમાં ૮ વર્ષથી ઉંમરથી રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.) બચપણથી જ લઈ ૧૫ વર્ષ સુધીના બાળક-બાળિકાઓએ દીક્ષા લેવા ઝંખી રહ્યા છે. દાદીમા-મામાઅઠ્ઠમ તપ કર્યા હતા. દરેક બાળકને કાકા ખૂબ સમજાવે છે કે હમણાં દીક્ષા ચાંદીની વાટકી-પૂજાની પેટી તેમજ ૧૨૫ નહિ. પરંતુ શ્રી ત્રિભુવન પાલની દિક્ષા રૂા.ની રોકડ પ્રભાવના આપવામાં આવી લેવાની તીવ્ર તમન્ના રેકી રોકાતી નથી. હતી. પારણું અને ઉત્તરપારણને લાભ તેના મામા કહે છે કે “આ નવા કપડા ઉદારતા પૂર્વક શેઠશ્રી સૌભાગ્યચંદભાઈ ફાટી જાય પછી તુ દીક્ષા લેજે” તીવ્ર વસાએ લીધો હતે. બુદ્ધિશાળી શ્રી ત્રિભુવન પાલ કહે છે “લાવો પર્યુષણ પર્વમાં નાના બાળકે ચોસઠ કાતર ! કપડા હમણાં જ ફાડી નાંખુ બસ !” પહોરી પૌષધમાં જોડાયા હતા તેઓને કેવી તીવ્રતમ દીક્ષા ગ્રહણ કરવાની ઉત્કંઠા ! પુજાની જેડી-પૂજાની ડબી તથા નવકાર ( રંગેળી ) વાળીની પ્રભાવના આપવામાં આવી હતી. જેના હજહાજ 6-- તેમજ સંખ્યા બદ્ધ રૂપિયાએ બીજી અનેક રાજ કેટ શ્રી સંઘ ઉપર ગચ્છાધિપતિ વિધ પ્રભાવનાઓની હારમાળા અપાઈ હતી. પૂજ્યપાદશ્રીને અમાપ ઉપકાર છે, તેઓ રાજકોટના સમસ્ત જિનમંદિરોની રૌત્ય- શ્રીના સદુપદેશથી ઉદાર દાનવીર ધર્મશીલ પરિપાટીનું આયોજન કરવામાં આવ્યું હતું શેઠશ્રી ભાણજીભાઈ શાપરીયા તથા શેઠશ્રી રીત્યપરિપાટી ચાર દિવસ ચાલી હતી. માણેકલાલભાઈ ચુનીલાલ પરિવારે બેનમુન રોજ ધોરાજીની મ્યુઝીક બેન્ડવાજા સાથે જિનમંદિરનું નિર્માણ આજથી ૨૦ પ્રયાણ. તમામ જિનમંદિરોએ જિનપૂજાના વર્ષ પૂર્વે સ્વદ્રવ્યથી નિર્માણ કરી આપેલ. ઉપકરણને થાળ મુકવામાં આવતું હતું. તે જમાનામાં મળેલી નાશવંત લક્ષમીનો મોટી સંખ્યામાં ભાઈ-બહેને જોડાતા સવ્ય કરી શ્રી સંઘને આરાધના માટેનું હતા. ઠેર ઠેર સુંદર સામગ્રી સાથે સાધમિક સુંદર સાધન ઊભું કરી આપેલ અને તેની ભાઈ–બેનોની ત–સ ઘપૂજન તથ ગુરુ પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના હાથે થયેલ તે પૂજન કરવામાં આવતું. આનંદની વાત દિવસે થયેલ મહોત્સવ-ભક્તિ વિગેરે દ તે તે બની કે આ ત્યપરિપાટીમાં એ આંખ સામે આવતા સંઘ આનંદ વિભેર ઉલલાસ અને ઉમંગ પ્રગટ થયો કે આવતી બની જાય છે. પૂજયશ્રીની તત્વસભર–વૈરાસાલ પણ પણ ત્યપરિપાટીનું આરોજન ૧ભરી વીરવાણી સાંભળી શ્રોતાઓ આરાકરવાનું પણ આગેવાનોએ નકકી કર્યું. ધનામાં રંગાઈ ગયેલા આજે પણ સૌ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy