SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકેટ-વર્ધમાનનગર મહાત્સવના ભવ્ય સંભારણા સૌરાષ્ટ્રની શૌર્યવંતી ભૂમિ ઉપર તેવાં ઉપકારી પૂ. આ. કે. શ્રી રામરાજકેટ વર્ધમાનનગરને આંગણે વિશ્વ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અમદાવાદ મુકામે વિભૂતિ, તપાગચ્છના દી પતા તાજ, શ્રી રાજનગરની ભૂમિ ઉપર પાલડી ‘દર્શન જૈન શાસનના જતિર્ધર, પ્રભાવક, શ્રી બંગલામાં સં. ૨૦૪૭ના અષાઢ વ. ૧૪ના જિનશાસનના સફળ સુકાની, યુગપુરુષ, શુક્રવાર તા. ૯-૮-૯૧ ના સવારે ૧૦-૦૦ જેઓશ્રીની વાણીના શહદે શબ્દે જિનાજ્ઞા વાગે પાર્થિવદેહનો ત્યાગ કરી “અરિહન્ત” શાસ્ત્ર, સિદ્ધાંતના ટંકાર થતાં હતા. જેઓ- ના ધ્યાન-સ્મરણ પૂર્વક જવલંત સમાધિથી શ્રીનું નામ કે આગમનના સમાચાર સાંભ- મૃત્યુને મહામહત્સવ બનાવી જન્મ-જીવનળતા–ભવ્યાત્માઓના હૃદયમાં કઈ દિવ્ય અને મૃત્યુને ધન્ય બનાવ્યું. જેનાં અંતિમ આનંદની અનુભૂતિ થતી. જેઓશ્રીના તન મન દર્શન માટે લાખે માણસ ઉમટયું. સૌની અને આત્માના રૂંવાંટે રૂંવાંટેથી વીરાગ-કરૂણા આંખે અશ્રુભિની બની ગઈ. વિશ્વને સમાધિ –શીયતા અને મુક્તિમાર્ગની સુવાસ પ્રસ- મૃત્યુ કેવું હોય તેને સંદેશ આપી ગઇ રતી હતી. જેઓના હાથ જેનાં મસ્તક તે ઉપકારી ગુરુદેવના ૭૯ વર્ષના દીર્ઘ ઉપર પડતાં તેઓને જાણે વાત્સલ્યને સંયમ જીવનના અનુમોદનાથે રાજકેટમાં મહાસાગર ફરતો હોય તેવી ધન્યતા અનુ. જે ભવ્ય મહોત્સવ ઉજવાય. જે આરાધના ભવાતી. જેઓના જીવનની પ્રત્યેક ક્ષણો -પ્રભાવના-ઉલાસ પ્રગટયે તેને અક્ષરદેહ શાસન માટે સમર્પણ હતી. જેઓશ્રીના આપવાનો અહીં યત્કિંચિત નાનકડો પ્રયાસ જીવન દરમ્યાન કલ્યાણકર શાસન સામે કરવામાં આવ્યો છે. તે મહાપુરૂષના જ્યાં ઊભા થયેલાં ઝંઝાવાતી વિરોધ-પ્રનો જયાં પગલાં પડતાં ત્યાં ત્યાં પુણ્યના ઢગલા સામે નકકર નિર્ણય અને અસરકારક થતા, આરાધનાની હેલીઓ વરસતી તે પગલાં લેવાની આગવી સૂઝ બૂઝ હતી. તેઓશ્રીના ગયા બાદ પણ ગુંજતી રહી જેઓશ્રી અમારા શ્રી સંઘના અનન્ય ઉપ છે. તેવું લાગ્યા કરે છે. કારી હતા. અમારા શ્રી સંઘના દેરાસર આ મહોત્સવ સિંહગર્જનાના સ્વામી ઉપાશ્રયમાં શરૂઆતથી સુંદર ઉપદેશ-સમજ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મુક્તિઆવી જેના પ્રભાવે અમારો સંઘ આજે ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સુંદર આરાધના કરી રહ્યો છે. વર્ષો વર્ષ તપસ્વીરત્ન-પ્રવચન પ્રભાવક પ. પૂ. આચાર્ય અને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતે દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહાચાતુર્માસ માટે આપી જબરજસ્ત ઉપકાર રાજ આદિ મુનિ ભગવંતેની પાવન નિશ્રામાં કર્યો છે. થયે હતે. તેમજ વિવિધ આરાધનાએ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy