SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ : પૂ. આ. શ્રી વિજયરામચન્દ્ર સૂમ સા.ના : શ્રી જૈન શાસન (અઠવાડિક) તેઓના તે ઉપકારને યાદ કરે છે. તે પ્રતિ- જાત જાતની અને ભાતભાતની પ્રભાવનાઓ ઠા-પ્રસંગમાં ચાલતા પ્રવચનની ચિરસ્થાઈ થતી. રોજ નવા નવા ગવૈયાઓ રાગ અસર શ્રોતાઓના મન ઉપર થતી અને રાગણીથી ભરપૂર પ્રભુની પૂજામાં શ્રી તેઓએ બતાવેલા સત્ય માર્ગ ઉપર ચાલવાનું સંઘને ભકિત રસમાં ઝુલાવતે રોજ રાત્રે બળ પ્રાપ્ત કરતા. આજે સંઘના પ્રત્યેક યુવકે ભકિતરસની રમઝટ બોલાવતા. ક્ષણભાઈ–બેન-નાના કે મોટા સૌના મુખમાંથી ભર ભાવિ કે સંસારની માયાજાળને ભૂલી એકજ નાદ નીકળે છે. આવા ગુરુ હવે જતાં. રેજ આરતી મંગળ દિવાની જે કયાં મળશે? રેકેડ બેલીઓ થતી તેને તે ખરેખર જેને સંસારની સળગતી સગડી ઉપર નો ઈતિહાસ સજર્યો હતે. રોજ પ્રજાઓમાં જિનવાણીના અમૃત પીવડાવી ભવભ્રમણથી જે માનવ મહેરામણ ઉમટ-જિનમંદિરમાં ઉગરવાને માર્ગ બતાવ્યું. હે રામચન્દ્ર બેસવાની જરાપણ જગા ન મળતી. સૌ છી ભકિતરસમાં ડૂબી જતા હતા. રોજ વ્યાસૂરીશ્વરજી મહારાજા ભલે તમે અહીંથી ચાલ્યા ગયા છે પરંતુ અમારું હસું ખ્યાનમાં પણ પ્રભાવનાઓ અને સંઘપૂજન એમજ કહે છે તમે અમારા હૈયામાંથી પણ ચાલતા. ગયા નથી. અને જ્યાં સુધી અત્રે મુક્તિ સિદ્ધચક મહા પૂજન, ૧૦૮ પાર્શ્વનાથ નહિ મળે ત્યાં સુધી તમારી શોધખેળ પૂજન-અર્ટોત્તરી નાવ તે સમયે ભક્તિ કર્યા જ કરીશું. આપના જેવું મનોબળ- અશાહનાણા 3 36, આરાધના પ્રેમ-શાસન પ્રેમ– કહેરી અને લેક સંજ્ઞાનો ત્યાગ કરવાની ખુમારી “દીક્ષાના દાનેશ્વરી સંસારની અસારતા સંયમની સુંદરતા એક સમયે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ' ધનની ભયાનકતા અને ધર્મની ભવ્યતા. કુલ મળીને ગણત્રીના જ સાધુઓ હતા. સંસાર છોડે સંયમ પામ-આરાધના કરી બાળ દીક્ષા ઉપર પ્રતિબંધ લાગી ગયેલ કર્મોનો નાશ કરી મુકિતને સાધ. ધમી અરે. દીક્ષા જ દુર્લભ બની ગયેલી ત્યારે દયાળુ હેય-પણ ભોગે ભાભો ન હોય! આ દીક્ષાના દાનેશ્વરીએ અનેક બાળકોને શ્રાવક પણ શાસ્ત્ર સાંભળે-સિદ્ધાંત સમજે બાલ્યવયમાં ઢક્ષા આપી અને સેંકડે અને સમજાવે તે હુંશિયાર હોય. આ મુમુક્ષુઓને જેઓએ સ્વહસ્તે એ અર્પણ બધું હવે કોણ સમજાવશે ! કરેલ છે. આજે જૈનશાસનમાં જે આટલી અગીયાર દિવસ સુધી ભવ્યાતિ ભવ્ય બહોળી સંખ્યામાં સાધુ સાધ્વીજી હોય તે જિનભકિત મહોત્સવ ઉજવાયે. જેમાં તેને યશ-પૂજ્યશ્રીને ફાળે જાય છે. નિત્ય ફળ-નવેદ્ય એક એકથી ચઢિયાતા ( રંગેળી) મુકવામાં આવતા હતા. રોજ નવી નવી -- - - - -
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy