SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૯-૧૧-૯૧ વર્ષ ૪ અંક ૧૪+૧૫ ૧ ૪૫૧ પાટણનગરે નવમી સ્વગતિથિ હતે. પ્રાતે શ્રી નગીનભાઈ વિષધશાળા ઉજવણી. સંઘ, શાહ રખવચંદ મુળચંદ પરિવાર પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી વિજય અને મુંબઈ–સાયનવાળા રમણીકલાલ દેવરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક ચંદ શેઠે ચાંદીના સિક્કા આદિથી ગુરુપૂજન પટ્ટાલંકાર સુપ્રસિદ્ધ વકતા, ૯ વષીતપ કરી સહુને ૩-૩ રૂ. નું સંધપૂજન કર્યું સમારાધક પૂ. આ. ભ. શ્રી વિજય કનક હતું. બપોરે શ્રી લઘુશાંતિસ્નાત્ર અપૂર્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આચાર્યપદ ઠાઠથી ભણાયું હતું. વિધિકારક શ્રી રમેશઆરાધનાના મહાપવિત્રતમ આસે સદ ના - ચંદ્ર સોમાલાલ શાહ તથા સંગીતકાર શ્રી દિવસે ૯ મી સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે મુકેશ કે. નાયકની મંડળીએ ભક્તિરંગ તેમજ તેઓશ્રીના પટ્ટશિષ્ય પ્ર. ઉપા. મ. જમાવ્યો હતો. આ ઉપરાંત મુંબઈ-લાલશ્રી મહિમા વિ. ગણિવર્યની ગત ભા. સુદ બાગ, બોરીવલી, રતલામ, અમદાવાદ, ૮ ની બીજી સ્વર્ગતિથિ અને સ્વ. સપિ. વઢવાણ, ખંભાત, સાવરકુંડલા આદિ સ્થદેવના પિતામુનિ સ્વ. પૂ. પં. શ્રી સુબુદ્ધિ બેએ સ્વ. આચાર્યદેવના ગુણાનુવાદ, આંગી વિ. ગણિવર્યના તપસ્વી શિષ્ય પૂ. મુ. શ્રી પૂજા વિગેરે કાર્યક્રમ યોજાયા હતા. પૂર્ણાનંદવિજયજી મ.ની સંયમ અર્ધશતા બોરીવલી-ચંદ્રાવરકરલેન મધ્યવેસ્ટ) દિની અને ચાલુ ૫મા વર્ષની સંયમ, - પૂ. પં. તપસ્વી ભદ્રશીલ વિ. મ. સા. તથા અનુમોદનાથે શ્રી પંચાસરા પાર્શ્વનાથ પૂ. પં. શ્રી ગુણશીલ વિ. મ.ની પાવન દેરાસરમાં ગુરુભક્તો તરફથી મહત્વનું નિશ્રામાં આ સુદિ–૧૨ ને રવિવારના આયોજન કરવામાં આવ્યું હતું સવારે રેજ સંઘમાં પ્રથમવાર જ થયું હતું. તેમાં કુંભસ્થાપના અને પાટલા પૂજન થયેલ. –૧૫ કલાકે શ્રી નગીનભાઈ પૌષધશાળામાં ભવોભવના પુદગલ સિરાવવું, ૧૨ તેનું તપો વગેરે ઉચ્ચરવાનું નાણસમણ સારી સ્વ. આચાર્યદેવની ગુણાનુવાદ સભા થયેલ. સંખ્યામાં ભાવિકોએ લાભ લીધે હતે. પૂ આ. ભ. શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ ફરમાવ્યા બાદ ત્યારબાદ જુદા જુદા પુણ્યશાળીઓ ગુરુ પૂ. મુ. શ્રી પૂર્ણાનંદ વિમ., પૂ. મુ. શ્રી પૂજન તથા '૫૧૨નું સંઘપૂજન થયું હતું. પ્રભુજીને સુંદર અંગરચના પણ થઈ હતી. શાંતિભદ્ર વિ. મ, પૂ. મુ. શ્રી યશકીર્તિ વિ. મ., પૂ. મુ શ્રી યુગપ્રભ વિ. મ. અને આ માસની શાતી ઓળી પૂ આચાર્યદેવ સ્વ સૂરિવરના અદ્ભુત સુંદર રીતે થઈ છે. ગુણો અને પ્રભાવકતાને બિરદાવી હતી. પૂ. આચાર્યદેવાદિ મુનિવરો તેમજ સંઘપ્રમુખ ડો. અંબાલાલ પી શાહે પણ સાધ્વીજી મહારાજોને નમ્ર વિનંતિ પાટણ પર પૂશ્રીને ઉપકાર વર્ણ કારતક સુદ ૧૫ બાદ આપને શ્રી જેને
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy