________________
૪૫૦ +
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાટણ-જૈન શાસનના જવાહર પૂ. ચન બાદ વ્યકિતગત સંઘપૂજન અને બપોરે પાદશ્રીજીનો પાટણ સંઘ પર અસીમ ઉપ- પૂજા બાદ શ્રી નગીનદાસ પૌષધશાળાના કાર છે તેની યકીંચીત ઋણમુકન્ય આરાધકો તરફથી રૂા. ૧ ની પ્રભાવના તેમજ તેઓશ્રીના અજોડ સંયમ જીવનની પેડા-લાડવાની પ્રભાવના હતી. અનુમોદનાથે અત્રેના સંઘે જિનેન્દ્ર ભકિત રોજ શ્રી પંચાસરા પાર્શ્વનાથજી માટે મહોત્સવનું આયોજન કર્યું. આ
ભગવંત તેમજ મંડપમાં બિરાજમાન ભગ
વંતને વિશિષ્ટ અંગરચના થતી હતી. અંગેની વાત મૂકતા જ ધાર્યા કરતા ઘણું
છેલ્લે છેલ્લે સોનામાં સુગંધની જેમ મોટી રકમ નોંધાઈ ગઈ. પૂજ્યપાદશ્રીના
વરડાનું પણ આયોજન પાછળથી કરપુણ્યને મહાનુભાવો સામેથી નેંધાવવા
વામાં આવ્યું હતું. આવતા હતા. ત્યારબાદ મહાપૂજા તેમજ
બધા જ ચઢાવા ખૂબ અનુમોદનીય હતા સાધર્મિક ભકિતને નકરે કરીને તેની એકંદર ખૂબ સારી રીતે ઉત્સવ પૂર્ણ થયેલ. જાહેરાત થતાં ટુંક સમયમાં તે પણ નામ પ્રવચન દરમ્યાન પૂજ્ય બાપજી મહાનોંધાઈ ગયા. -
રોજના, પૂ. આ. ભ. મેઘ સ. મ.ના તેમજ ઉત્સવનું ભવ્ય આયોજન કરવાનું પૂ. પાદશ્રીજીના ગુણાનુવાદ થયા હતા. મહોત્સવ હોઈ મંડપ કમિટીના કાર્યકરો તેમજ બીજા દરમ્યાન ૯ અભિષેક પૂજા, સિદ્ધચક્ર, પૂજન, પણ યુવાન ઉત્સાહી કાર્યકરે એ સમયને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, બૃહત્ અટ્ટસારે ભોગ આપ્યું. મંડપ બાંધવા માટે ત્તરી સ્નાત્ર આદિ રાખવામાં આવેલ આ. ખાસ ડીસાથી ભાઈઓ બેલાવવામાં આવ્યા સ. ૨ ના દિવસે ભવ્યાતિભવ્ય મહાપૂજા હતા. ઉત્સવ શ્રી નગીનદાસ પૌષધશાળામાં હતી. દેરાસરની બહાર ઉભો પૂજયશ્રીનો મેટ કરવાનું હોવાથી “મંડપ”ને વિશિષ્ટ રીતે ફેટે રાખવામાં આવ્યો હતો ત્યાંથી દર્શન શણગારવામાં આવ્યું હતું. નયનરમ્ય કરીને પગથીયે ચઢે એટલે નાના બાળક– પાર્શ્વનાથ ભગવંત સહિત ત્રણ પ્રતિમાજી બાલીકાઓ સ્વાગત કરતા હતા, કેઈ છડી પધરાવવામાં આવ્યા હતા. ઉત્સવ મંડપમાં પોકારતા હતા તો કેઈ અમી છાંટણ પૂજ્યપાદ શ્રીજીની વિશિષ્ટ પ્રતિકૃતિઓ કરતા હતા, સકળ શ્રી સંઘ સાથે કેટા“રામ નીકા” ની અનોખી રંગોળી વાળાની ધર્મશાળાના દેરાસરમાં ચીત્યવંદન પૂજય પાદશ્રીજીના વિવિધ દૈનિક પત્રોમાં કર્યા બાદ (ત્યાં પણ સુંદર આંગી હતી) શ્રી આવેલા સમાચારે ને મોટા અક્ષરે લખીને પંચાસર પાર્શ્વનાથ દેરાસરે સામુહિક રીત્યબેડ પર મૂકવામાં આવ્યા હતા. વંદન કર્યું" શ્રી પંચાસર પાર્શ્વનાથ ભગ
ઉત્સવમાં સૌથી મહત્વની વાત તે વતને સોનેરી વરખની આંગી હતી, આજુબધાને ઉત્સાહ સારો હતો, ચાલુ દિવસે બાજના મોટા બિંબને રૂપેરી વરખની આંગી હોવા છતા પ્રવચન, પૂજામાં ભાગ્યશાળી હતી. દેરાસરમાં પણ રંગોળી તેમજ વિવિધ એની હાજરી નોંધપાત્ર હતી, જે જ પ્રવ- પ્રકારની ગોઠવણે કરવામાં આવી હતી.