________________
સિદ્ધાંતસાર સમુચ્ચય.
–શ્રી પઘાન્તિક રસોઈ બનાવી હોય તે સઘળી સેવ તરીકે પ્રભુની આગળ ધરવી જોઈએ. "
આ શ્રાદ્ધવિધિ નિશિથચૂર્ણિ, આચાર ઉપદેશ છેવદ્રા સંઘયણવાળે જીવ ઉત્કૃષ્ટથી ચોથા દેવલોકમાં જાય ઉપરાંત નહિ.
- બ્રહ—૫ વૃત્તિ જિનકલ્પી સાધુઓ તે ભવમાં મોક્ષે જતા નથી કારણ કે આગમમાં તેમને કેવલજ્ઞાનનો નિષેધ કરેલ છે. આ
બૃહત્ક૫ વૃત્તિ સંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા અને તિય દેવલેકને વિષે ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાતાવાળા નહિ.
' –ભગવતી શત-રર ઉદ્-૧ નરકમાંથી નિકળેલ છવ સંજ્ઞી નિમાં જજે પણ અસંજ્ઞીમાં નહિ. ભગ.શત-રર-૧-૧ નરકમાંથી નિકળેલ સંખ્યાતા કે અસંખ્યાતા આયુષ્યવાળ યુગલિક ન થાય.
- ભગ-શત-૨૪ ઉ.-૨ સિદ્ધ ભગવંતના જીવને વ્યવહાર ચારિત્ર ન હોય.
–-ભગવતી સામાયિકમાં અહારપાણી ન વપરાય પણ પૌષધમાં આહાર વપરાય.
–નિશિથ ભાષ્ય
એ જૈન શાસનના લવાજમ &
દેશમાં પરદેશ એરથી પરદેશ સીમેઇલ ૧ વર્ષ રૂ. ૪૦
૩૦૦
૧૫૦ ૨ વર્ષ રૂ. ૮૦
૩૦૦ - ૫ વર્ષ રૂા. ર૦૦
૧૫૦૦
૭૫૦ 4 આજીવન રૂા. ૪૦૦
–: શ્રી જૈન શાસન – Clo. શ્રીમતી જશમાબેન વી. મેઘજી તથા વેલજી વી. દેઢીયા
- શ્રુત જ્ઞાન ભવન ૧ ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર
૩૦૦૦
૧૫૦૦