________________
તા. ૨૯-૧૦-૯૧ : વર્ષ-૪ અંક-૧૨ :
: ૩૯૫
પરિણમવાનું ગજું ન ધરાવતું હોય તે શેણિતનું પાણી સિંચવું પડે તે તેમ પણ કમસે કમ એ વિષાદ યોગ બની જઈ કરીને પણ પ્રભુશાસનના ખેતરનું રખેવું આપ સમા વિરકત વેગીના વિખ્યત્વને સંવર્ધન કરવાના અમારા કેડ છે, આપની સાર્થક કરવાનાં સત્ત્વનું પ્રદાન કરનારે તે અનરાધાર વરસતી કૃપા અમારૂં બળ છે. જરૂર બને. અમારા હાડમાંસનું ખાતર (સરદાર પટેલ સ્ટેડિયમની સભામાં કરેલ બનાવવું પડે છે તેમ કરીને અને અમારા
ગુણાનુવાદના આધારે)
શ્રી શંખેશ્વર નેમીશ્વર તીર્થ-ડાળીયા
ઉપધાન તપ માટે આમંત્રણ અત્રે પ. પૂ. હાલારદેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ૨૦૪૮ ના મહા સુદ ૧૪ થી ઉપધાન થશે તેમાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ છે. માળવાળા તપસ્વીઓને પ્રથમ મુહૂર્તમાં પ્રવેશવાનું છે. આ
પહેલું મુહુર્ત-મહા સુદ ૧૪ સોમવાર તા. ૧૭-૨–કર બીજું મુહૂર્ત–મહા વદ ૬ રવિવાર તા. ર૩-૨-૯૨ માળારોપણ–ત્ર સુદ ૩ સોમવાર તા. -૪-૯ર
– ઉપધાનનો લાભ લેનાર ભાગ્યશાળીઓ – (૧) અ.સૌ. શ્રીમતી જેઠીબેન રાયશી સેજપાર હ: સતીષચંદ્ર તથા રસીકલાલ (૨) સ્વ. શાહ ચંદુલાલ ખેતશી બીમાવાળા હ: શ્રીમતી હેમલતાબેન ચંદુલાલ (લંડન)
તથા સ્વ. શાહ રાયચંદ ખીમજી હ. નરેન્દ્ર રાયચંદ તથા ચંપાબેન નરેન્દ્રભાઈ ડબાસંગ (લંડન).
ઉપધાનમાં પ્રવેશવા માટે નામ લખી મોકલવા વિનંતિ છે. હાઈવે, હેળીયા.
જેન હિતવર્ધક મંડળ (તા. સાયલા) જી. સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)