SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આર બાલ વાટિકા - સંપાદક : જયવિરાગ ખોવાય ગયેલ છે, પત્તો આપશે દિવાળીના દિવસે ચેપડામાં જે લખે, અમારા ભાઈશ્રી આત્મારામ મહારાજાની એના બદલે આવું માંગે સંગત થવાથી વિષય કષાયના વમળમાં શ્રી ભગવાન મહાવીર પરમાત્મા જેવી..ક્ષમાં બુદ્ધિહીન થતાં પોતાનું ઘર છેડી પલાયન શ્રી ગૌતમ સ્વામી ભગવાન જે.વિનય થઈ ગયેલ છે, સાંભળવા પ્રમાણે તેઓ સંસાર અટવીમાં ભ્રમણ કરી રહ્યા છે. શ્રી શાલીભદ્ર શ્રેષ્ઠી જે... અનુપમ ત્યાગ તેઓને શોધીને જેઓ ઘરે પહોંચાડશે તેને શ્રી પુણીયા શ્રાવક જેવીસાધર્મિક ભક્તિ સુકૃત સંચયને અપૂર્વ લાભ સાંપડશે. શ્રી શ્રેણીક મહારાજા જેવું...ક્ષાયિક સમકિત . ભાઈ આત્મારામ, તું તારૂં પિતાનું શ્રી સ્યુલિભદ્ર સ્વામી જેવું બ્રહ્મચર્ય ઘર છોડી બહાર ગમે ત્યાં ભટકી રહ્યો છે. શ્રી શ્રી પાલ મહારાજા જેવું....શ્રી સિદ્ધચક્ર ધ્યાન તે ઉચિત નથી, તને અમે વધુ શું જણ- શ્રી અભયકુમાર જેવી.કલ્યાણકારણ વીએ મેહરાજાના સૈનિકોની સબત છેડી * નિર્મળ બુદ્ધિ વહેલી તકે તું તારા ઘરમાં પાછા આવી જા, શત્રુઓ પર જીત મેળવવા સંયમને શ્રી મેઘકુમાર જેવી જીવદયા સાચે સથવારો સાધી સિદ્ધિગતિનો અધિ- શ્રી કુમારપાળ મહારાજા જેવી... ગુરુભકિત કારી બન, તેવી તારા સ્નેહીજનોની મંગલ શ્રી બાહુબલી જેવું.કેમ વિનાશક બળ મનીષા છે. શ્રી છરણ શેઠ જેવી. ભાવના લિ. ભવભવ... - જિનશાસન તારા સવ સ્નેહીજનો ૨માણતા માતા સમતા, સદાય આમ તત્તવમાં... પિતા જ્ઞાન, ભાઈ ધર્મ, બહેન દયા, પુણ્યથી મળતાં સુખમાં.... વિરાગ પુત્ર પુણ્યાનુંબંધી પુણ્ય, પાપથી આવતાં દુઃખમાં.. મિત્રમાઈ વ. સંગ્રાહક-હીરાચંદ લંબાજી * નિવાસ સ્થાન છે સિદ્ધિકુમાર, (“આંખ ખૂલે અંતર ખીલે” માંથી) અરિહંતનગર, સમતા ચિક, વાયા-સંયમ મોક્ષનગર. સં. હીરાચંદ લુંબાજી સમાધિ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy