________________
અગ્રેજી માધ્યમ :
શુ' એ ધાર્મિક સૂત્રેા માટે આતકવાદ બનશે ?
અગ્રેજી ભાષા માટે એક રમુજ બહુ જ પ્રસિદ્ધ છે : જલમાર્ગેથી આવીને સૌથી પ્રથમ અંગ્રેજોએ હિ...દુસ્તાનની ધરતી ઉપર પગ મુક। ત્યારે ઘણા હિંદુએ તેમને જોવા માટે સમુદ્ર કિનારે દોડી આવ્યા અને પૂછવા લાગ્યા : ‘તમે કશુ છે ? કયાંથી આવ્યા છે ?’ અંગ્રેજોને આ સવાલા સેમજવા માટે પણ દુભાષિયાની મદદ લેવી પડી. એજ વખતે
કાર્ય કરે, એમાં એ કયારેય ભૂલ કરતા તમને જોવા નહિ મળે. એ લાકે દરેક વાતા સિદ્ધાંતથી કરે છે. એ લેાકેા તમારી સાથે લડે છે તે દેશભકિતના સિદ્ધાંતથી, એ લેાકેા તમને લુટે છે તે વ્યાપારિક સિદ્ધાંતાથી, એ લેાકા તમને ગુલામ બનાવે છે તે સામ્રાજયવાદી સિધ્ધાંતાથી, એ લાક પેતાના રાજાનું સમર્થાંન કરે છે તેા રાજ
વિચારવસત છે કે પોતાના રાજાનું માથુ ૧૦૦૦૦ કીય સિધ્ધાંતાથી અને એ
હું ધડથી જુદું કરી દે છે તે હું ગણત ંત્રીય સિધ્ધાંતાથી.’
↑
નવા
આદમીને પાતાની સરહદમાં પેાતાની રજા લીધા વિના દાખલ થયેલા જોઈને પૂ. મુનિરાજ શ્રી હિં‘દુસ્તાની વાના ‘હૂં... હું જયદાન વિ. સ. હૂં...' કરતા અંગ્રેજોની roop ખબર-અંતર પૂછવા માટે દોડી આવ્યા. અ'ગ્રેજો દુભાષિયાની મદદ લીધા વિના સમજી ગયા કે આ ડોગ’ ‘હું” ‘તમે કાણુ છે ?’ એવા સવાલ કરીને અમારી ખાણ માંગી રહ્યાં છે ! અગ્રેજોની નજરે કદાચ શ્વાનજાતિ અગ્રજ ભાષા
આળ
શીખવા માટે જન્મજાત લાયકાત ધરાવતી જાતિ હશે...!!
'ગ્રેજોની રીતિ – નીતિની જેમ જ તેમની ભાષા પણ સેદાને માટે વિવાદાસ્પદ રહી છે. તેઓની રીતિ-નીતિ ઉપર કટાક્ષ કરતાં ખુદ જ્યા બનીડ શા એ લખ્યું હતુ` કે–અંગ્રેજો ખરાબ કાર્ય કરે કે સારૂં
વિવાદાસ્પદ રીતિનીતિ હોવા છતાં તે
પેાતાનું વિસ્તૃત સામામ્રય ફેલાવી શકયા, એની જેમ જ તેઓની ભાષા પણ વિશ્વ ભરમાં પ્રસાર પાર્મી શકી છે. એનું કારણુ ગમે તે હાઇ શકે, પરંતુ ભારતમાં ભાષા પાછળ જે ગાંડપણ જોવા મળે છે તે તમને આશ્ચર્ય ચકિત કરી ટ્રુ તેવુ છે. મુળમાં ભારતીય પ્રજા દુનિયાની એક અદ્ભુત પ્રજા છે. ભારતીય પ્રજાને હરહમેશ પાતાના
WE
વપરાતી ભાષા સિવાયની
દરેક ભાષાઓ મ મહાન લાગે છે. તેમાં ય અગ્રેજી ભાષા પ્રત્યેના તેના પ્રેમ બેનમુન છે ! ભારતીયાએ પાતાના દેશની કરતાં અંગ્રેજી ભાષા વધુ મહાન છે' એવી
ભાષા