SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ હા હા હા હા હા હું શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા રે -શ્રી રમેશ આર. સંઘવી-સુરત નહર : - - - - - - - - - ૯ પરમાત્મન શાસનની સ્થાપના અનેક જગત શોકાતુર છે. છનુ વરસને જીવતા ભવ્ય જીવોના કલ્યાણ માટે થયેલી છે. જાગતે ઈતિહાસ એ આચાર્ય રામચંદ્રઆવા શાસનને અવિચલપણે ચલાવવાની સૂરીશ્વરજી છે. જવાબદારી શાસનને વફાદાર એવા મહા " એ મહાપુરૂષના જીવનબાગની સુવાસ પુરૂષ-આચાર્ય ભગવંતની છે. અને જે એવી મહેકી ઉઠી છે કે મારા જેવાઓને મહાપુરૂષે પરમાત્માના શાસનનું મહત્તવને એ ખાખ થઈ ગયેલા બાગ વિના સુનું સમજે છે તે મહાપુરૂષે શાસનને પિતાના સૂનું લાગે છે. વરસમાં પંદરથી વીસ પ્રાણથી પણ અધિકું માને છે. આજે એવા વખત કંઈને કંઈ કામે વંદનાર્થે જવાનું એક શાસન પ્રભાવક-શાસન રક્ષક મહાને થતું. જીવનમાં-જન જગતમાં કે વિશ્વમાં પુરૂષની વાત કરવા માગું છું. ઉઠતી અનેક સમસ્યાનું સમાધાન કરવા પરમાત્મા મહાવીર સ્વામીની ૭૭ મી માટેનું એ આશ્વાસન ધામ હતું. કંઈ પાટે સ્થાપિત થયેલા હજારેના તારણહાર, પ્રશ્ન ઉઠે એટલે તરત જ એ મહાપુરૂષ સેંકડોના સંયમદાતા. મોક્ષમાર્ગના સાથે પાસે દોડી જવાતું. એક જીવંત લાઈબ્રેરી વાહ, નિસ્પૃહ શિરોમણી, ભારતવર્ષના માને શાસ્ત્રસંગ્રહ માને. શાસ્ત્રમાં હોય અલંકાર જેને જગતના જવાહિર, ગુજરાત તેવું એ બેલતા કે એ બેલે તે જ શાસ્ત્રમાં ધરાના ગૌરવ સમા, જિનશાસનના કેહિનૂર હોય તેવા અનુભવે તે અનેક થયા છે. શુદ્ધ પ્રરૂપણાના અનેરા ગુણથી શોભતા જાણે સાક્ષાત સરસ્વતીને બીજો અવતાર ! એવા આ મહાપુરુષ જેના નામને કદાચ આજે તે અનેકને શંકાના સમાધાને નહિ જણાવું તો વાચકના મનમાંથી એ કરાવનાર અને વાત્સલ્યના વહેણમાં નહાનામ બેલાઈ જશે આચાર્ય ભગવંત શ્રીમદ્દ વડનાર સરિતા સૂકાઈ ગઈ છે. અને એ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ! સરિતા સૂકાઈ જતાં આ માછલી કેમ કરીને આ નામથી કેણ અજાણ હશે? આ જીવી શકશે? પુરૂષના કામથી કેણ અજાણ હશે ? આ એ મહાપુરૂષના સાનિધ્યમાં દરરેજ મહાપુરૂષના શૂરવીર ભર્યા એતિહાસિક જાણે મહોત્સવ સમું વાતાવરણ હતું. દરજીવન ઇતિહાસથી કે ણ અજાણ હશે? રોજની એટલી અવર જવર રહેતી કે જ્યારે માત્ર જૈન જગતમાં જ નહિ પણ જેન- જ્યારે મારે જવાનું થતું ત્યારે ત્યાંથી જેનેતર તમામના હૈયામાં વસેલી આ પાછા નીકળીને આવવાનું મન ન થતું વિભૂતિની વિરહભરી વસમી વિદાયથી જ્યાં રામ ત્યાં અધ્યા એવી કહેવત આ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy