SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શ્રી જૈન શાસન (અઠવાડિક) રામે વ્યકિત-વ્યકિતના મનમાં ગુ'જતી કરી હતી. જગલમાં પણ મ ́ગલ સમુ વાતાવરણ સર્જાઈ જતું. ત્યાં એ રામના પડતા પુનિત પગલા જ્યાં થતા ધર્મોના ઢગલા ! કર્યાં કયાંથી એ મહાપુરૂષનું ચૂ‘બકીય આકશું ભલભલી વ્યકિતઓને ખે'ચી લાવતું. એક બાજુ ગામ હાય અને બીજી માજુ શાસ્રને માથે રાખનાર એકલા રામ હાય, છ્તાં પલ્લું નમતું રામની તરફ ! જાણે સાક્ષાત યુધિષ્ઠર જ સમજે ! કૃષ્ણ પાસે યુધિષ્ઠિર અને દુર્યોધન યુદ્ધમાં વિજય મેળવવા કૃષ્ણ પાસે માગણી કરવા છે. 'તેને માગવાનુ કહે છે ત્યારે ધન કૃષ્ણ વિનાના કરોડોના સૈન્યને માગે ' મેાંમાંથી સરકી પડયા છે ! ખરેખર સમગ્ર શાસ્ત્રોના સાર આમા આવી જાય છે. સમસ્ત જિનવચનના ભાવ આમાં ભરાઈ જાય છે? અરે એમના વ્યાખ્યાના પણ આ જ એ ત્રિપદી અને દ્વિપદી પર જ ચાલ્યા કરે. અને તે પણ બે ચાર અઠે દિવસ સુધી નહિ. આઠ આઠ દાયકા એકધારા આ જ પ્રવચને ! અને આજે પણ સદ્દભાગ્યે હયાત હાત તે આ જ સાંભળવા મળત, એમની જીવનયાત્રા પૂરી થઇ ગઇ છતાં કહેવાની વાત અધૂરી રડી ગઈ ! કારણ કે શાસનની સ્થાપના જ આ સૌંસાર સાગરમાંથી બચવા માટે થઇ છે. અનાદિકાળથી વળગેલ સ`સારમાંથી મુકિત થાય એ જ માક્ષ ! અને છે! જાણે વિજય મેળવવા સંખ્યાતિતમાક્ષ માટેની આરાધના-ક્રિયા-એજ ધ ! આવે. - સાવ સૈનિકા કામ લાગશે! અને યુધિષ્ઠિર માગે છે સૈન્ય વિનાના માત્ર કૃષ્ણને ! અને વિજય કાને વયે એ તા.ખબર છે ને ? આવી હાલત આ મહાપુરૂષની હતી. કૃષ્ણ સમા શાસ્ત્રા-ભગવાનની આજ્ઞાએ જ જાણે એમનુ જીવન હતું. સીધી સાદી અને સરળ આ વાત સમજવામાં આજે પડિતા પણ ગાથા ખાય છે ત્યારે એવી સાહજીકતાથી રજુ કરનાર આ મહાપુરૂષ સાક્ષની વાટ પકડી લીધી. 7 ૩૭૦ : શાસ્ત્રો પણ ગાઈ વગાડીને કહે છે કે “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર સમ ભાખ્યા હૈ !” પ્રરૂપણા શુધ્ધ કરનાર તે આ પુતાકાળમાં જિનવર તુલ્ય છે. અને આ મહાપુરૂષે સ'સાર–રસિયા જીવાને અનેક શાસ્ત્રોના અર્ક સમી ત્રિપદી આપી દીધી. સંસાર છેાડવા જેવા, સયમ લેવા જેવુ અને મેાક્ષ મેળવવા જેવા” બીજી એક દ્વિપદી આપી “સંસાર ભૂંડા અને મેક્ષ રૂડા” કેવા કેવા વાકયે મહાપુરૂષના એ મહાપુરૂષે આજથી ૭૮ વરસ પહેલાં સ યમ લીધું. આટલા લાંબા જંગી કાળ સુધી અનેક આત્મા પર ઉપકારની હેલી વરસાવી છે. માત્ર પાતે આરાધના કરીને પેાતાનું કલ્યાણુ જ નથી કરી ગયા, પણ સધના પ્રચાર કરી-ધરૂપ શાસ નની અજોડ રહ્યા અને પ્રભાવના કરી છે. આરાધના પ્રભાવના અને રક્ષા આ ત્રણેયના સૉંગમ એટલે એ મહાપુરૂષ અનેકવિધ શાસન પ્રભાવના કરનારા અને સતત આરાધક ભાવમાં રહેનાર આ મહાપુરૂષે શાસનરક્ષા દ્વારા અનેકગણુ પુણ્ય ઉપાર્જન કર્યુ છે. [જુએ ટાઇટલ ૩]
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy