SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ , જય૨૨૨૪જૂરીજી મહુરજી 8 હe'/ મેર /પ્તરિક અ +૯રરરર 2?(2/2 O NNTENoce zelo તંત્રીઓ:- જેમચંદ મેઘજી શુક્લ ( ઈ) હેમેન્દ્રકુમાર જજમુખલાલ શાહ હજકોટ). સુરે ચદ જેવા વઢવ ). (જાચક પદજી સુas/ (77) (અઠવાડિક). आज्ञारादा विरादा च, शिवाय च मवायच વર્ષ ૪] ૨૦૪૭ આસો સુદ-૧ મંગળવાર તા. ૮-૧૦-૯૧ [ અંક ૯ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]. [ આજીવન રૂા. ૪૦૦ * સ્વ. પૂ. પં. શ્રી મણિવિજયજી દાદા –પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા [ પૂ. શ્રી દાદાની આ. સુ ૮ ને બુધવાર તા. ૧૬-૧૦-૯૧ ના રોજ સ્વર્ગા: $ * રહણ તિથિ આવે છે. તે પ્રસંગે પૂજ્યશ્રીએ વર્ષો પૂર્વે આપેલ પ્રવચનમાંથી સારભૂત અર્થ લઈને પૂ. દાદાના ગુણાનુવાદનું પ્રવચન પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. છે. ' સ્વ તપેનિધાન શાસન પ્રભાવક પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ પં. શ્રી 8 8 મણિવિજયજી દાદાના ગુણે આપણામાં આવે તેમ ઈચ્છીએ છીએ. –સંપા. ] આજે પૂ. પં. શ્રી મણિવિજયજી દાદાની વર્ગારોહણ તિથિ છે. આજે વિચરી છે { રહેલા મુનિરાજેમને માટે ભાગ એમને પરિવાર છે. આજના નામાંકિત આચાર્યોના 5 એ ગુરૂના દાદાગુરૂ થાય છે. આજના સાધુ-સમુહમાં થોડો જ ભાગ એ છે કે છે છે જે એમના પરિવારમાં નથી ગણતે. એ મહાપુરુષને સમય આજના સમય કરતાં જૂદ છે છે તે આજના જે ડઓ તે વખતે ન હતે. ભલે આપણે બીજા મહા પ્રભાવક પુરુષની છે. & હોલમાં તેઓને ન મુકીએ, તે પણ એ મહાપુણે પિતાના સમયમાં જે ઉપકાર અને ૪ લાભ કર્યો તે અપૂર્વ કેટિને હતે. આ મહાપુરુષ, સ્વ-પરનું કલ્યાણ સંયમ અને તપથી કર્યું હતું. બની શકે તેટલું છે છે ઊંચા પ્રકારનું સંયમ અને બની શકે તેટલું તપ આદરીને, એ મહાપુરુષે પિતાના જ
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy