________________
JZજ૨RWજરીરજી મહરાજી . છે. જેદિર(જે રંજા થ૪ ૨/રજૂ ૨૪- |
(
'હe'/ દરરિક જ સ X૯ન્જર્જર ' . સુઝ.૪ ૨૮/«જ જીજે/જદર જ રાજ આ
તંત્રીઓ:- O 3 પ્રેમચંદ મેઘજી સુam
( U)
હેમેન્દ્રકુમાર જજમુખલાલ શાહ
જૉટ) સુરેશૃંદ્ર ચંદ જેઠ
() જ/૨૬ પદમ2 ફુઢક/
જa).
(અઠવાડિક) आज्ञारादा विरादा च. शिवाय च मवायच
વર્ષ ૪
અક ૧-૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ : પરદેશ એરથી રૂા. ૩૦૦ પરદેશ સીમેઈલથી રૂા.૧૫૦ સં. ૨૦૪૭ : શ્રાવણ સુદ ૪ : મંગળવાર તા. ૧૩–૮–૯૧
સંસાતાજા-માજો રાખનારા ગામ પાપ
– પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસુરિશ્વરજી મહારાજા
અવિરતિના પૂજારી મિથ્યાત્વથી અંધ બનેલા અને કષાયના હુકમ મુજબ દોડાદોડ 8 કરનારા અને દેવ ગુરૂ ધર્મ સાથે ઝાઝું લાગતું-વળગતું નથી. આપણું આત્મા ઉપર
આ ત્રણ પાપ અનાદિકાળથી ઘર કરીને બેઠાં છે. છે એક અવિરતિ નામનું પાપ એવું છે કે, જે સુખની ઈચ્છા અને દુઃખને દ્વેષ જગાડે { છે. એ સુખનો રાગ અને દુઃખને દ્વેષ કયાંક આત્માને ખરાબ ન લાગી જાય, એની હું સતત તકેદારી રાખનારૂં પાપ “મિથ્યાત્વ છે અને એને માટે બધી દેડધામ કરાવનારા પાપનું નામ “કષાય છે. આપણને ભવ-ભ્રમણ કરાવનારાં આ ત્રણ મુખ્ય પાપો છે.
ધર્મ-સામગ્રી મળે અને જીવ ધર્મ કરે, આટલા માત્રથી કલ્યાણ ન થાય. જીવ જે 8 સુખ ખાતર ધર્મ કરે, સુખ મળતા એમાં મહાલે તે એ ધર્મ કરવા છતાં દુર્ગતિમાં 8 ચાલ્યા જાય.
આ સંસાર જે છે, એ જે બરાબર ઓળખાઈ જાય, તો જીવને મોક્ષ સિવાય હું બીજું કંઈ જ ગમે નહિ. જેને મોક્ષ ગમી જાય, એ જે ઘર્મ કરે, તે એનું કલ્યાણ { થયા વિના ન રહે. - “સંસારમાં જેટલી સુખની સામગ્રી વધારે મળે, એટલી પાપની સામગ્રી છે વધારે આવું જેને સમજાય, એ જ ડાહ્યો ગણુંય ! આવું ડહાપણ ન જાગ્યું