________________
नमो चविसाए तित्थयराणं समाई-महावीर पज्जवसाणाणं
શાસન અને સિદ્ધાન્ત ૨ક્ષા તથા પ્રચારને પત્ર
-૧-૧-4 IT
ra
7 Cod.
વહેં-જ
Vain Ara nand This a:) 8200
027 2
(અઠવાડિક)
અંક-૧-૨
ચતુર્થ સ્થાપક
જૈનશાસન અને આરિસો. શ્રી જૈનશાસન એ આરિસા સમાન છે. આરિસામાં જેવું પ્રતિબિંબ હોય તેવું" ઝીલાય. મેઢા ઉપર ડાઘ હોય તે તેમાં આરિસાને વાંક છે ? અને આરિસ કેઇનું પ્રતિબિંબ ઝીલવા જતા નથી તેમ શ્રી જૈનશાસન તો આપણે જેવા હોઈએ તેવા સ્વરૂપે આપણને ઓળખાવે છે. આરિસામાં જોઈ કપડાના કે શરીરાદિના ડાઘ દૂર કરીએ છીએ તેમ શ્રી જૈનશાસને બતાવેલી આપણી મલીનાવસ્થા દૂર આપણે જ કરવી પડે ને ! શ્રી જેન સાસનને બતાવેલા આપણા દેશથી શાસનનો વાંક કઢાય ? નહિ પરંતુ તે દોષ દૂર કરીએ તો આપણે મૂળ સ્વરૂપે આવી એને ?
-શ્રી પ્રજ્ઞાંગ
રા શાસ્થળ કાટલા ઉતજ્ઞાન ભવન ૪૫-દિવઇથ પ્લેટ ચીBJળ વાવ જામનગર(સૈરાષ્ટ્ર)INDIA: PIN-3ઠા૦૦૪