________________
તા. ર૭-૮–૧ : વર્ષ ૪: અંક ૩ :
-
-
-
જ્ઞાનીઓ કહે છે તું તારા જીવનને જન્મમાં સંયમ માગે પુરૂષાર્થ થઇ શકે છે. તપાસ વિચાર કર કે-મારે જન્મ શા માટે સંયમ વડે ઓવતા કર્મોને રે રાધાય છે. થયો છે? હું શું કરી રહ્યો છું ? આહાર અને તપ વડે જુના કર્મોને ક્ષય થઈ શકે સંસાનું પિષણ તે તિર્યંચ પણ કરે છે. છે. આ દેહનો સદુપયોગ કર્મો ક્ષય કરવા શું આ આહાર પિષણ માટે માનવ ભવ માટે છે. મળે છે? મૈથુન, સંજ્ઞા તે પશુઓમાં આ શરીર ભોગનું ઘર નથી પરંતુ પણ છે તે પછી માનવ અને પશુમાં ફરક સાધનાનું સદન છે. શું? હાડ, માંસ ચામ મજજા અને રૂધિ- આ શરીર માયાની કેડી નથી પરંતુ આના સિવાય બીજું શું છે ? છતાં જ્ઞાનીઓ : મોક્ષનું દ્વાર છે. ફરમાવે છે કે-મનુષ્ય જન્મ દુર્લભ છે તેના
મનુષ્ય જીવન આત્માની ઉજજવળતાનું ઉમેદવાર અનેક જીવે છે. પરંતુ પસંદગી
પ્રતીક છે. મનુષ્ય જીવન કર્મ નિજારાનું ઘણું જ ઓછા જીની જ થાય છે. મનુષ્ય
| સર્વોત્તમ સાધન છે. માનવ જીવન કામજન્મની મહત્તા કેટલી બધી છે તેનો વિચાર
ભોગમાં લપટાઈને વિષયની વૃદ્ધિ માટે કરીએ. દશ આચર્ય કેવળીઓએ બતાવ્યા છે. તેમાનું કે ભગવાન મહાવીર જયારે
નથી. પરંતુ આ જીવન તે વિભાવના વૈભસર્વજ્ઞ થયા પછી પ્રથમ દેશના ફરમાવી
વને દૂર કરી સ્વભાવના (સ્વાંગ) સમ્યફ
સજવા માટે છે. આ દેહ સાધનાથી એને ત્યારે ત્યાં એક પણ મનુષ્ય હાજર ન હતે
- પાપ-કર્મો ન જાય તેની સાવધાની કરવાની તેથી તે પણ એક આશ્ચર્યકારી ઘટના છે. હું આત્મદેવ એ વાતને જરા પણ ભુલી ગણવામાં આવી છે. બાકી દેવ દેવીએ તે
જઈશ નહિ. આ જીવન કર્મોના ભાર ભરવા ઘણુ હતા પરંતુ ત્યાગ માગ અને વ્રત
માટે નથી. પરંતુ કર્મરૂપી બેજને ઉતારવા ધારણાની ગ્યતા તે માત્ર એક માનવની જ છે. જેથી આપણે આપણું જીવનમાં કંઈને
માટે છે ? માનવ જીંદગી તે કામધેનું કંઈક વ્રત આદરી અને આ માનવ જીવ
સમાન છે. માનવ જીંદગી તે પારસમણી નની સફળતા કરીએ. આ જીવે અનતા
સમાન છે. માનવ જીંદગી તે રને ચિંતાભેગ ભેગવ્યા છે. દેવ નીમાં પણ અનેક
મણી સમ છે. જ્ઞાની ભગવંતોએ આત્માને પ્રકારની સંપદા સાથે ઘણુ વિષ ભાગ
અને સંસારને જુદી જુદી ઉપમા આપી છે વ્યા છે. પુત્ર અને મિત્ર મળે છે(પણ) કે-આપણે આત્મા હંસ સમાન છે. સંસાર પરંતુ એક ઘર્મ મળતું નથી.
એ કિચડે છે. એટલે હંસ સમાન આપણું
આત્માને કિચડ રૂપ ગારામાં ફસાવાન દે મનુષ્ય જ એક્ષને અધિકારી છે. જોઈએ."ને સાયં તેની ચીવટ કાળજી કર
મક્ષ એટલે બંધન મુકિતનું સાધન વાની છે. મનુષ્ય જીવનને કમળ જેવું માત્ર એક મનુષ્ય જન્મ જ છે. આ માનવ બનાવી લેવું જોઈએ. કમળ કાદવથી ન્યારૂ