SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ રહે છે. તેમ મનુષ્યને કર્મ સંજોગે ભલે કરવું. પ્રેમ ભક્તિ પૂર્વક પુકાર. પરમાત્મા સંસારમાં રેવું પડે, સંસારના કામે કરવા પ્રત્યે પરમ પરિપકવ ભાવથી વિનંતી આજીજી પડે છતાં ધર્મના સથવારે આ આત્માને આદરમાન કર. માનવ જન્મ ખુબ જ અણસંસારના વિષય-કષાયથી કમળની જેમ મેલ છે. માનવ જનમ એટલે મુક્તિપુરીનું અલિપ્ત રાખવું જોઈએ. મોક્ષની મંઝીલે મંગલ પ્રવેશ દ્વાર છે. માનવ જન્મ એટલે પહોંચવા માટે માનવ જીવનના સાધને સંસાર સમુદ્રને તરવાની મજબુત સ્ટીમર. મલ્યા છે તે સાધનો મંઝીલે ચડવા માટે માનવ જન્મ એટલે અજરામર શાંતિનિકેછે. હે, આત્મરાજ ! જેજે ચડતા થકા લથ તનમાં લઈ જનારે ભેમિય? માનવ જન્મ ડિયા ખાતે નહિ, પડતે નહિ. આ આત્મા એટલે શિવપુરીમાં મેક્ષપુરીમાં પ્રવેશ કરાવ(આપણે આમા) અનંત સંસારમાં રખ નાર ઝડપી એરોપ્લેન એજ જગતના ડયો છે. તે સંસારને પ્રવાસી બની લેકના સર્વ જીવોનું કલ્યાણ થાઓ સર્વ જીવે અગ્રભાગ છેક જઈ આવ્યા છે. પરંતુ પાછો સુખી થાઓ સર્વ પ્રાણી પારકાનું હિત કરપટકાય ને પાછા ફરીને એજ ભવચક્રમાં વાની ભાવનાવાળા બને. સર્વના સર્વ દેશે ચડી ગયો છે. હવે હિતબુદ્ધિએ વિચાર નાશ પામે એજ એક અંતરની મૈત્રી ભાવના, કરીને પંથ બદલ જોઈએ. માનવ જીવન એ પરમ પુદયનું जिणमयमइककमंतो ફળ છે. આ જીવનનું લક્ષ્ય એક જ છે. સો વારસો લgfસો અને આપણ દરેકને હેવું જોઈએ વહેલી મુક્તિ | - શ્રી જિનમતનું અતિક્રમણ કરનાર સર કરવાનું. આવા ઉત્તમ લક્ષ્યની સિદ્ધિ કાપુરુષ–કાય છે પણ પુરુષ નથી. માટે સંસારના પંથને બદલી મુક્તિના પ્રવાસી બનવું જોઈએ. મનુષ્ય જીવનને આરાધના-સાધના-ઉપા. ! ! સના અને પ્રાર્થના રૂપી ઉજાળવું. આરાધના એટલે નિયત નકી મુજબ આરાધના | જૈન શાસનને હાર્દિક શુભેચ્છા....... કરવી-આરાધવું આચરણમાં લેવું આત્માને | શાહ પ્રેમચંદ પોપટભાઈ આરાધનમાં જોડવું, સાધના સાધ્ય કરવું, સિદ્ધિ મેળવવી, આત્માનું લક્ષ્ય શું છે તે | મારૂ સાધવું સાદી ભાષામાં સિદ્ધ કરવું. ઉપાસના (લાખાબાવળવાળા) ઉત્તમ ભાવનામાં આત્માને રેકઉચ્ચ માહિમ મેન્શન સ્ટેશન રોડ, કક્ષાની ભાવના કેળવવી. ઉચ્ચ સ્થાને આત્માને લઈ જવું, પ્રાર્થના પ્રેમ પ્રતીક પચતાપ મુંબઈ-૧૬
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy