SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરહાજર છતાં હાજર મહાપુરૂષ પદ - - - - - - - - - - - - - - 1 સમય પિતાની ગતિ મુજબ જ ચાલતે માટીપગા માણસે દુનિયામાં ઘણા બધા છે ! હેવા છતાં માણસને કયારેક તે ઝડપી લાગે સ્થલ શરીરની ગેરહયાતિમાં નામશેષ રહે. | છે તે કયારેક ધીમી ગતિને લાગે છે. પિત- ના હજી છેડા મળી રહેશે. પણ સ્કુલ છે પિતાના સંગને અનુસાર માણસ ક૯૫ના શરીરની ગેરહયાતિ બાદ પણ જેમની સુક્ષમ છે સ કરી લે છે. અષાઢ મહિને નજીક આવતે હાજરી વર્ષોના વર્ષો સુધી રહે છે એવા છે છે જાય છે તેમ તેમ ઘણા માણસને માં માણસ જગતમાં વિરલ હોય છે. તેમાંય ! સાંભળવા મળી રહ્યું છે કે સમયને જતાં સ્કુલ શરી૨નું લાંબુ આયુષ્ય અનુભવી છે કાંઈ વાર લાગે છે? પૂજ્યપાદ આચાર્યદેવ ત્યારબાદ પણ વર્ષો સુધી વાતાવરણમાં શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહા- જીવંત રહેનારા મહામાનવ અતિવિરલ છે. આ 3રાજાની ચિરવિદાય થયાને હવે વર્ષ પણ આવા અતિવિરલ મહામાનમાં સ્થાન છે પુરૂ થવા આવ્યું ! પોમનારા પૂજ્યપાદશ્રીજી એક વર્ષ બાદ હા, ખરી વાત છે. પરમારાધ્યાપાદ પણ વાતાવરણમાં એટલા જ ગુંજતા રહે પરમ ગુરુદેવશ્રીના છે એ એમના માટે કાળધમ થયાને સહજ: બાબત એક વર્ષનો સમય અણુય. આવું ન જે જોત જોતામાં વીતી ======= બને તે જ આશ્ચર્ય ન ગયે. તે પણ ( ૪ સુજ૨ાજઋચાઉwટજીશwજ. કહેવાય ! " છે સન્નાટામાં નહિ. ઠેર–ઠેર શ્રી જિનભકિત લેકેમાં સામાન્ય રીતે વિશિષ્ટ શક્તિ છે મહત્વે અને ગુણાનુવાદના જય જયકાર ધરાવતાં મહાપુરૂષે જીવંત હોય છે ત્યારે પૂર્વક! અષાઢ વદ ચતુદશી આવતાની તેઓશ્રીના વર્ષોની ગણતરી કરવાનો રિવાજ છે સાથે જ પૂજ્યપાદશ્રીજી ફરી પાછા શબ્દોમાં હોય છે. જ્યારે હું તેવા મહાપુરૂષોની જીવંત છે કે જીવંત બનશે. ભલે સ્કુલ શરીરે તેઓશ્રી કાળના વર્ષોની ગણતરી કરતા પણ તેઓઆજે આ ભૂમિ ઉપર હયાત નથી. છતાં શ્રીની વિદાય પછીના વર્ષોની ગણતરી ખૂબ પણ અત્યારે હું ફેફસામાં શ્વાસ ભરું છું જ ગંભીરતા પૂર્વક કરવી જોઈએ એમ અને... હૃદય તેઓશ્રીની સુક્ષમ હાજરીને માનું છું. કારણ કે તેઓ શ્રી પિતાની અનુભવ કરી શકે છે. ખરી મહત્તા આ હાજરીમાં બધી પરિસ્થિતિને પહોંચી વળતા હોય છે. પણ ત્યાર પછીના કાળમાં ક્યાસ્થલ શરીરની ગેરહાજરીમાં નામશેષ રેક ઝડપી ફેરફારો આવી શકે છે. એમના પણ નહિ રહેનારા, નિઃશેષ બની જનારા અનુયાયી ગણાતામાં કેટલા માણસે તેમણે | ( VI ENA ,
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy